SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિ. ( ૨૩૭ ) જે માણસમાં શાંતિ નથી હોતી તે મનુષ્ય પશુ સરખા જ સમજવા. કારણ કે તેવા લોકો ઉત્તમ શાસ્ત્રરૂપી સંપત્તિથી સમૃદ્ધ હોવા છતાં કામમાં અને અર્થમાં જ મગ્ન થયેલા હોય છે. ૯. શાંતિને ઉપાય विशुद्धपरिणामेन, शांतिर्भवति सर्वतः। संक्लिष्टेन तु चित्तेन, नास्ति शांतिर्भवेष्वपि ॥ १० ॥ તસ્વામૃત, ઋ૦ ૨૨. મનના પરિણામ શુદ્ધ કરવાથી દરેક રીતે શાંતિ થાય છે; અને કલેશયુક્ત ચિત્ત કરવાથી અનેક ભવમાં પણ શાંતિ નથી મળતી. ૧૦. विहाय कामान् यः सर्वान् , पुमांश्चरति निःस्पृहः । निर्ममो निरहङ्कारः, स शान्तिमधिगच्छति ॥११॥ મવિતા , ૦ ૨, ઋો ૨. જે પુરુષ સર્વ ઈચ્છાઓને ત્યાગ કરીને, નિઃસ્પૃહ-સ્પૃહા રહિત-થઈને વિચરે છે, તથા જે મમતા અને અહંકાર રહિત હોય છે, તે શાંતિને પામે છે. ૧૧. શાંતિનું ફળ – गर्जज्ज्ञानगजोत्तुंगा रङ्गद्ध्यानतुरंगमाः । जयन्ति मुनिराजस्य, शमसाम्राज्यसंपदः ॥१२॥ જ્ઞાનસાર, સમગ્ર, ઋો. ૮.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy