SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ આ રાતિ (૩૩) છે. શાંતિનું સ્વરૂપ विकल्पविषयोत्तीर्णः, स्वभावालम्बनं सदा । જ્ઞાન પરિપામે ય, સ ામ પરિવર્તિતઃ છે ? A પાનસર, રામષ્ટિ, ૦ ૨. માનસિક શુભાશુભ સંકલ્પ-વિકલ્પ રહિત, અને હમેશાં આત્માના જ સ્વભાવનું અવલંબન કરનારો એ જે જ્ઞાનને પરિપાક તે શમ કહેવાય છે. ૧. સાચી શાંતિ – જે વયસિ ઃ શનિ, સા શનિ રતિ જે મતિઃ | धातुषु क्षीयमाणेषु, शमः कस्य न जायते ? ॥२॥ ___ भागवत, स्कंध ९, अ० ९, श्लो० २९. જે પુરુષ પહેલી વયમાં શાંત હેય તે જ શાંત છે એમ મારો અભિપ્રાય છે. કેમકે શરીરની સર્વ ધાતુઓ ક્ષીણ થાય ત્યારે કેને શમ હેતે નથી? (ત્યારે તે સર્વ કઈ શાંત જ હોય છે. ૨.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy