________________
કષાય.
-
( ૨૧૩ )
કષાયજન્ય નુકસાનઃ—
उत्सर्पन्ति ते यावत्, प्रबलीभूय देहिषु । स तावन्मलिनीभृतो, जहाति परमात्मताम् ॥ ચોળતા, પ્ર૦, જો ૧.
१३ ॥
'
જ્યાંસુધી કષાયેા બળવાન થઇને, પ્રાણીઓને વિષે, વૃદ્ધિ પામે છે, ત્યાંસુધી મલિન થયેલે તે આત્મા પરમાત્મપણાને ત્યાગ કરે છે-પરમાત્મપણાને પામી શકતા નથી. ૧૩.
कामः क्रोधश्च लोभश्च, देहे तिष्ठन्ति तस्कराः । ज्ञानरत्नमपाहारि, तस्माज्जागृत जागृत ॥ १४ ॥
पार्श्वनाथ चरित्र गद्य, पृ० २१. ( प्र. स. >
કામ, ક્રોધ અને લેાભ એ વિગેરે ચારે શરીરમાં જ રહેલા છે. તેએએ જ્ઞાનરૂપી રત્ન હરણ કર્યું છે, તેથી તમે જાગા, જાગા ! ૧૪.
कषायान् शत्रुवत् पश्येद् विषयान् विषवत्तथा । मोहं च परमं व्याधि - मेवमूचुर्विचक्षणाः ।। १५ ।
તત્ત્વામત, જો. ૩૬ .
કષાયાને શત્રુસમાન જોવા, વિષયાને ઝેરની માફક સમજવા અને મેહને મહાન્ રાગ સરખા જાણવા: એ પ્રમાણે બુદ્ધિશાળી માણસાએ કહ્યું છે. ૧પ.