SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિત-પદ્ય-રત્નાકર (૨૦૮) ઉત્તમ ભાવથી ( અંત:કરણની લાગણી પૂર્વક ) સાધુઓની વૈયાવચ્ચ કરનાર માણસ શ્રીનર્દિષેણુઋષિની જેમ શુભ કર્મ ખાંધે છે. ૨૦. पश्य सङ्गमको नाम, सम्पदं वत्सपालकः । चमत्कारकरीं प्राप, मुनिदानप्रभावतः ॥ २१ ॥ ૉ ૮૮. યોગશાસ્ત્ર, દ૦ ૬૦, જુએ, સંગમક નામના વાછડાંને પાળવાવાળા માણસ પણ મુનિને દાન આપવાના પ્રભાવથી આશ્ચર્યકારી સંપત્તિને પામ્યા.૨૧. कोविदो वाऽथवा मूर्खो मित्रं वा यदि वा रिपुः । निदानं स्वर्ग भोगाना -मशनावसरेऽतिथिः ॥ २२ ॥ વિવવિછાસ, તૃતીયઽહાસ, જો૦ ૧૨. જમવાના અવસરે ( પેાતાના ઘર આંગણે આવેલ ) અતિથિ ચાહે પડિત હાય કે મૂર્ખ હાય, ચાહે ( પેાતાના ) દુશ્મન હાય કે મિત્ર હોય, પણ તે ( તેની સેવાભક્તિ ) સ્વર્ગ લાકના ભાગને આપનાર છે. ( એટલે કે ગમે તેવા અતિથિની પૂજાથી અવશ્ય પુણ્ય થાય છે ). ૨૨. दूरायातं पथभ्रान्तं वैश्वदेवान्तमागतम् । अतिथिं पूजयेद्यस्तु स याति परमां गतिम् ॥ २३ ॥ નૈનવતંત્ર, પૃ. ૨૨૬, જો ૪, જે દૂરથી આવેલે હાય, માર્ગોમાં થાકી ગયા હાય અને વૈશ્વદેવના હામ થઈ રહ્યા પછી તરત પાતાને ઘેર હાય, આવા અતિથિની જે અન્નાદિકવડે પૂજા કરે ગતિને-મેાક્ષને પામે છે. ૨૩. આવ્યે તે પરમ છે,
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy