SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૦). સુભાષિત-પ-રત્નાકર ચોમાસાના ચાર માસમાં હમેશાં ગુરૂ પાસે વ્યાખ્યાન સાંભળવું, જિનચૈત્યમાં જઈ દર્શન તથા પૂજન વિગેરે કરવું, ગુરૂને વંદના કરવી, પ્રત્યાખ્યાન-પચ્ચખાણ કરવું, આગમની વાણીને ચિત્તમાં ચિરકાળ સુધી સ્થાપન કરવી, કલ્પસૂત્ર સાંભળવું, પિતાની શકિત પ્રમાણે તપ કરીને સંવત્સરનું આરાધન કરવું, આ પ્રમાણે પ્રશંસા કરવા લાયક તરૂપી ધન થકી શ્રાવકોએ ફળ પ્રાપ્ત કરવું. ૨૦ [હિર– ] એકાદશીમહાભ્યા– कृष्णेनाराधिता मार्गशीर्षस्यैकादशी तिथिः । तेनाराध्यतया लोके, जज्ञे सर्वजनेषियम् ॥२१॥ ૩રાવણી, વર્ણવ ૨૦, ૦ ૨૦. કૃષ્ણ મહારાજાએ માગશર માસની અગીયારશ આરાધી હતી, તેથી લોકમાં સમગ્ર મનુષ્યમાં એ તિથિ આરાધ્ધપણે થઈ. ૨૧. એકાદશીએ શું ન કરવું असत्यभाषणं द्यूतं, दिवास्वापं च मैथुनम् । एकादश्यां न कुर्वीत, उपवासपरो नरः ॥२२॥ પરિમાહિત્ન, એ. ૧૪ . એકાદશીને દિવસે ઉપવાસ કરવામાં તત્પર થયેલા પુરુષે અસત્ય વચન બોલવું નહીં, છૂત રમવું નહીં, દિવસે શયન કરવું નહીં અને મિથુન સેવવું નહીં. ૨૨.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy