SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક ૧૭૫ सर्वाग्भं परित्यज्य, कृत्वा द्रव्यादिशोधनम् । વાવ વિધાતળ્યું, વ્રતકૃત્યપુત્તમૈઃ || ૬ | ___ सुभाषितरत्नसंदोह, श्लो० ८०६. દરેક પ્રકારના આરંભ સમારંભનો (એટલે કે સાવદ્ય યોગને ) ત્યાગ કરીને, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની શુદ્ધિ કરીને, પિતાના વતની વૃદ્ધિ કરવાને માટે, ઉત્તમ પુરૂએ આવશ્યક (એટલે કે છ આવશ્યકમાંનું સામાયિક નામનું આવશ્યક ) કરવું જોઈએ. ૬. સાચું સામાયિકા કિંલ્લોનાd, સામાજિકુપા विधिपूर्वमनुष्ठेयं, तेनैव फलमश्नुते ॥ ७ ॥ વેરાસર મારુ, તંમ ૨૦, ૨૦ ૨૪૨. શ્રાવકેએ, બત્રીશ ષ રહિત સામાયિક, વિધિ પૂર્વક કરવું જોઈએ. કારણકે એવું ( સામાયિક ) કરવાથી જ ફળ પ્રાપ્ત થાય છે. ૭. સમતાને અર્થ – इतो रागमहांभोधि-रितो द्वेषदवानलः । यस्तयोर्मध्यगः पंथाः, तत्साम्यमिति गीयते ॥८॥ उपदेशप्रासाद भा०, स्तंभ १०, व्या० १३८*
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy