SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પરિગ્રહ. ( ૧૧૩ ) રહિત એવા મનુષ્યના હાડકાને અસાધારણ રસની પ્રીતિથી ખાય છે-કરડે છે, તે વખતે પોતાની પાસે કદાચ ઇંદ્ર ઉભે હોય તો તેને પણ “આ મારું ભેજન લઈ જશે” એવી શંકાથી જુએ છે. હલક-અજ્ઞાની માણસ પરિગ્રહની તુચ્છતા-નિઃસારતા માનતો જ નથી. ૮. ધર્મના નિમિત્તથી રાખેલ પરિગ્રહ – परिग्रहात्स्वीकृतधर्मसाधना भिधानमात्रात्किम मूढ ! तुष्यसि । · न वेत्सि हेम्नाप्यतिभारिता तरी, निमजयत्यंगिनमंबुधौ द्रुतम् ॥ ९ ॥ अध्यात्मकल्पद्रुम, त्रयोदशमोऽधिकार, श्लो० २५. હે મૂઢ! ધર્મના સાધનને ઉપકરણદિનું નામ માત્ર આપીને સ્વીકારેલા પરિગ્રહથી તું કેમ હર્ષ પામે છે ? શું જાણતે નથી કે વહાણમાં જે સેનાને પણ અતિભાર ભર્યો હોય તો તે પણ બેસનાર પ્રાણીને તુરત જ સમુદ્રમાં બુડાડે છે? ૯. धर्मार्थ यस्य वित्तेहा तस्यानीहा गरीयसी। प्रक्षालनाद्धि पंकस्य दादस्पर्शनं वरम् ॥ १० ॥ પારાશાસ્મૃતિ વા. ૨૩૩. જે(માણસ)ને ધર્મ કરવા માટે જ ધન(મેળવવા)ની ઈચ્છા હોય તેણે તે (ધનની) અનિચ્છા (રાખવી)જ ઉત્તમ
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy