SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શીલ. ( ૮૭ ) ચેથા વ્રતને--બ્રહ્મચર્યવ્રતનો ભંગ થવાથી બાકીના સર્વ વતને લીલાવડે જ ભંગ થાય છે. એમ (પૂર્વાચાર્યોએ ) કહ્યું છે. તેથી કુશીળપણાને ત્યાગ કર. ૧૫. दत्तस्तेन जगत्यकीर्तिपटहो गोत्रे मषीकूर्चकः, . चारित्रस्य जलाञ्जलिर्गुणगणारामस्य दावानलः । सड़केतः सकलापदां शिवपुरद्वारे कपाटो दृढः शीलं येन निजं विलुप्तमखिलं त्रैलोक्यचिन्तामणिः॥१६॥ સિજૂર કર૦, ગો. ૨૭. જેણે ત્રણ લોકમાં ચિંતામણિ રત્ન સમાન પોતાનું સમગ્ર શીલ લેખ્યું છે, તેણે જગતમાં પિતાની અકીર્તિને-અપયશને પડતું વગડાવ્યું છે, પોતાના ગોત્રમાં મેશને-કાજળને કુચડા દીધો છે, ચારિત્રને જલાંજલિ દીધી છે, ગુણના સમૂહરૂપ ઉદ્યાનમાં દાવાનળ આપે છે, સમગ્ર આપદાઓને આવવાને સંકેત આપ્યો છે, અને મોક્ષનગરના દ્વારમાં દઢ ભેગળ દીધું છે. ૧૬.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy