SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ २४० ઉખર ભૂમિમાં વાવેલું' ખીજ નકામુ' જાય છે. તેમ જેનું હૃદય અપવિત્ર છે, જેમાં શલ્યના કાંકરા ભર્યો છે તેમના જીવનમાં ધમ ટકી શકતા નથી. નયસાર સુથાર લાકડા પારખવામાં ઘણા ઢાંશિયાર છે. રાજાના મહેલ બનાવવા માટે સારામાં સારા લાકડાની જરૂર પડી છે. એટલે નયસાર સુથાર પેાતાના કાફલાના માણસોને સાથે લઈને જંગલમાં જાય છે. લાકડા લાકડામાં ફેર હાય છે. "काष्टे च काटे तरता यथास्ति, दुग्धे च दुग्वे तरता यथास्ति । जले जले चा तरता यथास्थि, गुरु गुरौ चा तरता यथास्ति ।। " લાકડાની અનેક જાતા હોય છે. માવળ-સાગ–સીસમ-દેવદાર–લી’ખડો–સુખડ અનેક જાતનું લાકડુ હાય છે, પણ ચંદનના લાકડાની કિંમત ઘણી હોય છે. દૂધ-દૂધમાં પણ ક્રૂર ડાય છે. ગાય-ભેંસ–ખકરીનું દૂધ, આકડાનું અને થારીયાનું દૂધ હેાય છે. પણ એક દૂધ જીવાડનાર છે. બીજું દૂધ મારનાર છે. પાણી-પાણીમાં પણ ફેર ડાય છે. કાઈ ગામનું પાણી એવું હાય છે કે ખાધેલું પચે જ નહિ, અને કંઈક ગામનાં પાણી એવાં હાય છે કે ગમે તેટલુ ખાઈ એ તાપણુ હજમ થઇ જાય છે. સ'સારસાગરથી પાતે તરે છે અને બીજાને તારે છે. કુગુરૂએ પેાતે ડૂબે છે અને બીજાને ડૂબાડે છે. નયસાર જંગલમાં અનેક પ્રકારનાં લાકડા પારખે છે. અપેારને એસતી વખતે વિચાર થયા કે જો કોઈ અતિથી મળી જાય તે તેને આા જંગલમાં સતના યાગ મળવા મુશ્કેલ છે. છતાં એવા વિચાર ન તે સંત કયાંથી મળે? લાવ જમવા બેસી જાઉ', એમ નહિ, પણ સંતની તપાસ કરવા નીકળ્યે, તમે તા ભાવના ભાવા અને મનથી પાછા ભાવનાના દ્વાર બંધ કરી દો, કે અહી' કયાંથી સ'ત મળે! ચાલેાને હવે જમી લઇએ. બંધુઓ! જો તમે જૈન કુળમાં જન્મ્યા હૈ। તા જમતી વખતે એવી ભાવના જરૂર ભાવજો કે કોઈ અતિથિ આવી જાય તેા તેમને વહેારાવીને જમું. મારા કર પવિત્ર કરુ. જો અતિથિ ન મળે તે સ્વધમી અધુને જમાડુ' અને સ્વધમી' ન મળે તે ભૂખે પીડાતા ગરીખને જમાડું ભાવના ભાવીએ તા જરૂર પૂર્ણ થાય છે. કદાચ અંતરાય હાય અને ભાવના પૂરી ન થાય તે લાભ તા જરૂર થાય છે. જીરણુ શેઠે ચાર ચાર મહિના ભાવના ભાવી તે તેમની ભાવના પૂર્ણ ન થઈ. છતાં તેઓ મરીને દેવલેાકમાં ગયા. પૂરણુ શેઠે ભાવના ભાવી ન હતી, છતાં ભગવાન એને ત્યાં પધાર્યા. લૂખા-સૂકા ખાકુળાથી પરાણુ કર્યું. સાધુની તિથિ નિર્માણ ન હાય. પહેલાનાં વખતમાં સ ંતા કેવા આકરા અભિગ્રહ ધારણ કરતા હતા. પણ સમય થયેા. જમવા જમાડીને જમુ. કર્યો કે અહીં એક વખત ઉદેપુરમાં એક સ ંતે અભિગ્રહ ધાર્યું કે રાજાના હાથી મને માતૈયા લાડુ વહેારાયે તા મારા અભિગ્રહ પૂર્ણ થાય! અભિગ્રહ ધારીને જ્યાં સુધી અભિગ્રહ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy