SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ (2019) એમણે અઢાર દેશમાં રાજ્ય કર્યું, તેમની રાજ્યસત્તા ઉત્તરમાં પજામ; દક્ષિણમાં વિંધ્યાચળ સુધી હતી આટલા રાવિસ્તાર ખીજા કાઈ રાજાના નાહાતા. તેમણે અઢારે દેશમાં સારી દયા પળાવી, તેમના રાજ્યમાં ઘેાડા વિગેરેને પાણી પણ ગળીને પાતા. તેમ પલાણા પણ પુજણીથી પૂછ પ્રમાઈને વપરાયતા હતા. કુમારપાળના જન્મ-વિક્રમ સ. ૧૧૪૯, રાજ્યાભિષેક સ ૧૧૯૯, ખાર વ્રત સ્વીકાર ૧૨૧૬, સ્વર્ગવાસ ૧૨૩૦ માં, તે ૭ર સામતા ઉપર આજ્ઞા ચલાવતા હતા. તેમના ધર્મ કાર્યા--૧૪૪૪ નવા દેરાસરે બધાવ્યાં તેમાં તારંગા, ઇડર, ધંધુકાદિકના દેરાસરા હાલમાં છે, ૧૬૦૦૦ જીર્ણદ્વાર કરાવ્યા, શ્રી સિદ્ધાચળની સાત યાત્રા ગુરૂ અને સંઘ સહીત કરી, ૨૧ સાનાની શાહીના પુસ્તકાના ભંડાર કરાવ્યા, એક વર્ષમાં એક ક્રોડ સાનામહેાર એવી રીતે ચૌદ વર્ષ સુધી સાધીક ભાઇઓને આપી, ૯૮૦૦૦૦૦ દ્રવ્ય લેણું સાધક ભાઇઓનુ ાડી દીધું, ૭૨૦૦૦૦૦ લાખ દ્રવ્ય નિવાસીનુ છેાડી દીધું, આ શિવાય પણ તેમણે ઘણા ધર્મ કાર્યો કર્યા છે. જીવના ૫૬૩ ભેદમાંથી ક્યા ક્ષેત્રમાં કેટલા લાધે તેના કાઠા. નારકી તિરિય ચ મનુષ્ય દેવતા જીવના ભેદ ૫૬૩ ૧ ભરતક્ષેત્રમાં ૨ મહાવિદેહમાં ૩ જ બુદ્વીપમાં ૪ લવણુસમુદ્રમાં ૫ ધાતકીખંડમાં ૬ કાલેાધિમાં ૭ અ પુષ્કરમાં ૮ નંદિશ્વરદ્વીપમાં ૯ નદિશ્વરસમુદ્રમાં ૧૪ O O ર . . ર O O . re ૪૮ ૪૮ ૪૮ ૪૮ ૪૮ ૪૮ ૪૮ ૪૬ e; ૩૦૩ ૩ .. २७ ૧૬૮ ૫૪ . ૫૪ . . ૧૯૮ O O ૦ . સ ૫૬૩ ૫૧ ૫૧ ૭૫ ૨૧૬ ૧૦૨ ૪૮ ૧૦૨ ૪ ૪૬
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy