SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯૯ ) શરીર લુવે, પછી નવા શ્વેત ચાલપટ્ટો અઢી હાથને પહેરાવે. કંઢારા બાંધે તથા નવેા શ્વેત સાડા ત્રણ હાથના કપડા કેસરના પાંચ અવળા સાથીયા કરી એઢાડે, બીજા કપડાંને તે કેસરના છાંટણા કરવા. નનામી ઉપર એક ઉત્તરપટ્ટો પાથરવા, તેના વચલા ભાગમાં એક આટાના અવળે સાથીયા કરવા અને મસ્તક તર ્ એક આટાના અવળા ‘ક’ કરવા માંડવી હાય તેા બેઠકે અવળા સાથીયા કરવા, મૃતક પાસે ચરવલી અથવા ચરવલેા રાખવા, શ્રાવકેાએ શેાકાતુર થકા બરાસ, સુખડ, કેસર, કસ્તુરી ઉંચા પદાથોનું શરીરે વિલેપન કરવું, પછી નવી શ્વેત કેંસર છાંટેલ મુહપત્તિ નાશીકાની દાંડી ઉપર એ કાને પરાવવી કે દારાથી માંધવી અથવા જમણા હાથમાં આપવી, મૃતક સ્થિર રહે તેવી રીતે રાખવું, પછી હાથ જોડી ભાવના ભાવવી, જે આપણા શાસનપતિ શ્રી મહાવીર સ્વામી દેશના દેતા મુગતે ગયા, તેમ આ અમારા ગુરૂ પણુ તેમજ મુગતે કે સ્વગે` ગયા. એમ કહે, એવી ભાવના ભાળ્યા પછી બીજા સાધુ મૃતકની પાસે આવી હાથમાં વાસક્ષેપ લઈ લે કે “ કાટીગણુ, થયરી શાખા, ચાંદ્રકુલ, રઆચાર્ય શ્રી( )ઉપાધ્યાયશ્રી ) મહત્તરા ( ) પ્રવર્તક પન્યાસશ્રી ( શ્રી( ) અમુક મુનિના શિષ્ય, મુનિ ( અને સાધ્વી હાય તેા અમુક સાધ્વીની શિષ્યા ( એટલું કહી માથે વાસક્ષેપ કરતાં મહા પારીઠા વાણીયા વાસિરે વાસિરે વાસિરે કહેવું આમ ત્રણવાર વાસક્ષેપ કરવા ( મહા પારીઠા વાણીયા વાસિરણત્વ કરેમિ કાઉસ્સગ્ગ અન્નથ॰ કહી એક નવકારના કાઉ ) ) ૧ કાળ કરનાર સાધ્વી હાય તા એ કાચ, એ સાડા, એ કંચવા, કમરથી તે છાતી સુધી એક કપડાથી સાત પડ ક્રૂરતા વીંટવા, તેના ઉપર કપડે ઉપર પ્રમાણે સાથીયા કરી માથા ઉપરથી એડાડવા, કાચને બે પગે દોરીથી બાંધવા પછી છેવટે એક ડબલ કપડાઉપર એઢાડવા, એટલા સાધ્વીનાં કપડાં નણુવા બાકીની વિધિ તે સર્વે સાધુ પ્રમાણે જાણી લેવી. ૨ આચાર્યશ્રી વિજયસિંહસૂરિ, ઉપાધ્યાયશ્રી સકલચંદજી, પન્યાસશ્રી સત્યવિષય ગણી, મહત્તરાશ્રી ચંદનબાળા, આ પ્રમાણે કહેવાની પશુ કેટલેક ઠેકાણે પ્રવૃત્તિ છે.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy