SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) પાંચ મિથ્યાત્વ વિસ્તારે. મનહર છંદ. ખરું ખોટું જાણ્યા વિના, મને માન્યું માની લેવે, સર્વ ધર્મ સારા સવેર, દર્શને તે સારાં છે; જાણી જોઈ જૂઠું વદે, બેટી પરૂપણ પદે, સમક્તિી બધે પણ વર્તન નઠારાં છે, જિનવાણમાં સંશય, સિદ્ધાંત સમજ વિના, દીલ ડગુમગુ રહે, અજ્ઞાન અંધારાં છે; અજાણપણુયે આવું, એકેંદ્રિયાદિકે લાગે, - મિથ્યાત્વે લલિત માથે, મતનાં નગારાં છે. ચારમિથ્યાત્વ–પરૂપણું પ્રવર્તન અને, પરિણામને પ્રદેશ, મૂદ્દલ ચાર મિથ્યાત્વને, લલિત ન લેતે લેશ. મિથ્યાત્વે હાની-વિષ વડિ વ્યાલ વાઘને, વારણ વૈરી સવ; એ છ એક ભવમાં હણે, મિથ્યાત્વ અનંતાભવ. સમકિત દષ્ટિને મિથ્યાત્વ દૃષ્ટિની વહેચણી. તેના આઠ ભાંગા. દુહા–સામાન્ય માણસ અને, અજ્ઞાન તપસી જાણ, લીંગધારી અગીતાર્થ, મિથ્યાત્વ દષ્ટિ માન, શ્રેણિક કૃષ્ણાદિ સમકિતિ, અનુત્તર વાશી દેવ, સંવિપક્ષી અને યતિ, સમતિ દષ્ટિ હેવ; વિરતિ જાણું રહે પાળે, અજ્ઞ આદર પળાય, છ પ્રકાર ત્રિક યેગથી, ભાંગા આઠ થાય. પ્રથમે મિથ્યાત્વ દૃષ્ટિના ચાર ભાગા. ૧ ન જાણે ન આદરે ન પાળે તે સામાન્ય મિથ્યાત્વ દષ્ટિ. ૨ ન જાણે ન આદરે પણ પાળે તે અજ્ઞાન તપસ્વી તે સમ્યક જ્ઞાનરહિત હોવાથી જાણું આદરી શકતા નથી. ૩ ન જાણે આદરે ને પાળે તે પાર્થસ્થાદિક દ્રવ્યલિંગી તેઓ ત્રત ગ્રહણ કરે છે પણ પાળતા નથી. ૪ ન જાણે આદરે ને પાળે, તે સમ્યગજ્ઞાન વિનાના મિથ્યાત્વી અભવી અગીતાર્થ જાણવા.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy