SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૬ ) આ ૧૩ સ્થાને ઠલે માગુ કરવું નહિ. મનહર છંદ રાખકે છાણાનો ઢગ ગાયવાડે સાપરાફ, આંબા ગુલાબ પ્રમુખ મૂળમાંહે વારીયે, અગ્નિ અને સુર્યસામે માર્ગવ પાણી સ્થાને, માત્રા પર ઠલ્લે માગુ કરવા ન ધારીયે, સ્મશાનાદિકમાં અને નદીના કાંઠાયે તેમ, નદીની ભેખડમાંહે નક્કી જ નિવારી, સ્ત્રી કે પૂજ્ય પુરૂષકે દેખે તેવા તેર સ્થાને, ' ઠલે માત્રાની લલિત વાત ન વિચારીયે. ૧ સ્થાપનાચાર્ય પ્રતિ લેખણના ૧૩ બેલ, ૧ શુદ્ધ સ્વરૂપના ધારક ગુરૂ, ૨ જ્ઞાનમયી, ૩ દર્શનમયી ૪ ચારિત્રમયી, પશુદ્ધ શ્રદ્ધામય, શુદ્ધ પ્રરૂપણામય, ૭ શુદ્ધ - શન મય, ૮પચાચાર પાલે, ૯ પલાવે, ૧૦ અનુદે ૧૧ મનગુપ્તિ, ૧૨ વચન ગુપ્તિ, ૧૩ કાયગુપ્તિએ ગુપ્તા,આ પ્રમાણેના તેર બોલ બોલી પાંચે સ્થાપના ચાર્યની પૃથક પૃથક પડિલેહણા કરી પછી સ્થાપના ચાર્ય સંબંધી બીજી મહુપત્તિઓ પડિલેહે. (સાંજની પડિલેહણ વખતે પહેલાં સ્થાનાચાર્યની બધી મુહપતિઓ પડિલેહીને પછી સ્થાપનાચાર્ય પડિલેહે. ) ઉપર જે પાંચ સ્થાપનાચાર્ય કહ્યા તે એવી રીતે કે-૧ આચાર્ય, ૨ ઉપાધ્યાય, ૩ પ્રવર્તક, ૪ સ્થાવર, ૫ ગણાવિ દકએવી રીતે તેમાં પાંચ પૂજ્ય પુરૂષનું આજે પણ છે. ઘાની પડિલેહણ-સવારમાં પહેલ એ, પછી ડાંડી, પછી નિષદીયું, પછી એઘારીયું અને છેવટે દેશે અને સાંજે પહેલાં રે, પછી ઘારીયું, નિષેદીયું, ડાંડી અને એ એ પ્રમાણે પડિલેહવાં. ઉપધિની પડિલેહણ-સવારમાં પહેલાં સંથારીયું, પછી ઉત્તરપટ્ટો, તેમ કપડ, પાંગણી વિગેરે અને છેવટે હાંડે પડિલેહે સાંજે પહેલાં કપડાં પછી પાંગણી પછી સંથારીયું વિગરે અને છેવટે કે પડિલહે.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy