SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩ ) તેના વધુ ખુલાસા. ૧ અણિયા–કમળ જેવા ઝીણા છિદ્રમાં પેસવાની શક્તિ તે ૨ મહિમા–મેરૂથી પણ મેટું શરીર કરવાની શક્તિ તે ૩ ગરિ—અત્યંત ભારે થવાની શકિત તે. ૪ લઘિસા–અત્યંત હલકા થવાની શકિત તે. ૫ પ્રાપ્તિ-મેની ટોચ અને સૂર્યાદિકને સ્પર્શ કરવાની શકિત તે. ૬ માફ્રામ-પાણીમાં પૃથ્વીની જેમ ચાલે ને પૃથ્વીમાં પાણીની જેમ ડએ તે. ૭ ઈશિત્વવિસ્તારે તે. -સ્થાવર આજ્ઞા માને ને તીર્થંકર તથા ચક્રવતીની રિદ્ધિ ૮ વશિત્વ-જીવ અજીવ સ પદાર્થ વશ થાય તે. પ્રતિક્રમણના આઠું પર્યાય. ૧ પ્રતિક્રમણ-પાપથી આસરવુ તે, ૨ પ્રતિચરણ-શુભ યાગ પ્રત્યે વારવાર ગમન તે. ૩ પ્રતિહાસ પ્રકારે અશુભ યોગ ત્યાગ તે. ૪ વારણા—મકાર્ય કરવાનું વારવું તે. ૫ નિવૃત્તિ–સાવદ્ય કાર્યથી નિવવું તે. ૬ નિંદા–આત્મસાક્ષીએ પાપ નિૠવું તે. ૭ ગાઁ-ગુરૂસાક્ષીએ પાપ નિ ંદવું તે. ૮ શુદ્ધિ-આત્માને નિર્મળ કરવા તે. આઠ પ્રકારે ક્રિયાવાદી. મનહર છંદ. અનેકવાદી આત્માને ઘણા માને અને વળી, એકવાદી આત્મ એક માન તા જણાય છે; મિતવાદી જીવને તેા અંગુષ્ટ પસં માને, નિમિત્તવાદી ઇશ્વર કર્તા કહે જાય છે, શાતાવાદી સુખ ભાગા ભાગવતાં શાતા માને, સમુચ્છેદ ક્ષણે ક્ષણે વસ્તુ ઉચ્છેદાય છે; નિયતવાદી એકાંત લેાક માને નાસ્તિકથી, પશ્તાક પુન્ય પાપ મેક્ષ ક્યાં મનાય છે.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy