SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ છ દ્રવ્યને (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ગુણે) ખુલાસે. જીવાસ્તિકાય-વ્યથી અનંતા, ક્ષેત્રથી લોકપ્રમાણ, કાળથી આદિઅંત હિત, ભાવથી અરૂપી અને ગુણથી ચેતના લક્ષણવંત ધર્માસ્તિકાય-વ્યથી એક ક્ષેત્રથી લેટપ્રમાણ, કાળથી આદિઅંત રહિત, ભાવથી અરૂપી અને ગુણથી થિર ગુણ.. અધર્માસ્તિકાય-દ્રવ્યથી એક, ક્ષેત્રથી કપ્રમાણ, કાળથી દિસંત રહિત, ભાવથી અરૂપી અને ગુણથી સ્થિર ગુણ આકાશાસ્તિક્ષય-દ્રવ્યથી એક, ક્ષેત્રથી કાલેકપ્રમાણુ, કાળઆદિસંત રહિત, ભાવથી અરૂપી અને ગુરુથી અવકાશગુણ. રાળ-દ્રવ્યથી અનંતા, ક્ષેત્રથી અઢીદ્વીપપ્રમાણ, કાળથી આદિસંત રહિત, ભાવથી અરૂપી અને ગુણથી વર્તન (જુનાનું નવું ને નવાનું જુનું કરવું એ લક્ષાણુ ) પુદગલાસ્તિકાયદ્રવ્યથી અનંતા-ક્ષેત્રથી લેપ્રમાણુ, કાળથી આદિસંત રહિત, ભાવથી રૂપી અને ગુણથી સડણ-પડણવિધ્વંસણ. - સાધુ છ પ્રકારે મુક્તિને ઘાત કરે છે-- દીક્ષામથી, સૂત્રમદથી, તપસ્યામદથી, શિ૯૫ પુસ્તક લાભમદથી, "પ્રભૂત ૫ર્ષદા પૂજામદથી, આદર-સન્માન સત્કારના મદથી. તકેવળી કહેવાયા–ત્રીજા શ્રી પ્રભવસ્વામીથી માંડી છે આચાર્યો ચાદ પૂર્વના વેત્તા હતા તે-૧ પ્રભવસ્વામી, ૨ શય્યભવસ્વામી, ૩ યશોભદ્રસૂરિ, ૪ સંભૂતિવિજય, ૫ ભદ્રબાહુવામી, ૬ સ્થલિભદ્ર એમ છ થયા. શિષ્યને ગુરૂના બોલ.. શિષ્યાદિ વંદને-શિષ્ય કે શ્રાવક વંદને, બેલે ગુરૂ જે બોલ, સંબંધ તેહને સૂચવ્યું, અનુક્રમે કર તેલ. તેમાં દરેકના છ છ બેલ. T શિષ્ય કે શ્રાવક | ગુરુ મહારાજ | શિષ્ય કે શ્રાવક | ગુરૂ મહારાજ | | ઇ મિ. ! ૧ છણ. | ક જત્તાશે. | જતુબ્સપિવદને અણજાણ ૨અણજાણામિ પજવચિભે ૫ એવું કે દિવસે વખ| 8 તહતિ. | ક ખામેમિ ખ અહમવિ ખા, ' તો છે | માસમણો ! ] મેમિ તુમ |
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy