SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) એ વીરપુરૂષ–દયાવીર શાંતિ જિન, દાને કરણ કહાય; ધમેં વીર વિરે ચક્રી, શુરા સહી ગણાય. ચાર જીતી ગયા–જંબુ જીત્યા ઘર વિષે, નેમ ગિરીએ ચૂત; વૈરસ્વામી વ્રત્તીપણે, લિભદ્ર અદ્દભૂત ભવપાર પામે–સર્વવિરતિ દેશવિરતિ, સમ્યકત્વ ભૂત તે સાર; શુદ્ધ સામાયિક આદરે, પામે ભાવને પાર. એ ચાર ધર્મ છે–જ્ઞાન દર્શન ચારિત્ર તપ, ધર્મ ચાર તે ધાર; ધમ ધમીની સ્વાયથી, પમાય ભવને પાર. એ ચાર મંગળ–વર મંગળ શ્રીવીરનું, ગૌતમનું ગણ સાર, ત્રીજું હું સ્થૂલિભદ્રનું, ધર્મનું એથુ ધાર. એ ચાર શરણું--અરિહંત સિદ્ધ સાધુ ને, ધર્મનું ચોથું ધાર; સદાય શિવમુખ કારણે, શણું ચાર સંભાર. એ ધર્મના દ્વાર–-ક્ષમા ને નિર્લોભીપણું, નિષ્કપટતાને ધાર; અહંકારને ત્યાગ ચૈ, દાખ્યાં ધર્મનાં દ્વારા ક્ષમાનું મહત્વ–સર્વે સુખનું મૂળ ક્ષમા, ધર્મનું પણ તે ધાર; દુષ્ટ રિત હણવા ક્ષમા, વળી વિદ્યાને સાર. આ ચાર ભાવના-મિત્રી કારૂણ્ય ને પ્રમોદ, એમ ઉપેક્ષા જાણ; ભાવી ભાવના ચારને, કરે આત્મ કલ્યાણ ચાર ગતિ ભમે–ચૌદપૂવ તિ ચા જ્ઞાન, ઉપશાંત વીતરાગ; વિષય કષાયાદિક વશે, ચાર ગતિના ભાગ. મુનિની રિદ્ધિ-જ્ઞાન વિમાન ચારિત્ર પવિ, નંદન સહજ સમાધ, મુનિ સુરપતિ સમતા સચી, રંગે રમે અધધ. ચાર સાર વસ્તુ–મનુષ્ય જન્મનું સાર ધર્મ, ધર્મસાર છે જ્ઞાન, જ્ઞાનસાર સંયમ કહ્યું, સંચમ સાર નિર્વાણ. કમબંધ કૃતિ–અવત એગ કષાય તેમ, મિથ્યાત્વ શું મહીં, કર્મબંધનનાં કારણે, સહિ તે સેવે નહી. લેશ પણ નડે–પ્રકૃતિ સ્થિતિ બંધ અને, અનુભાગ ને પ્રદેશ, હા ચાર પ્રકાર બંધ, નડે તે નિશ્ચય લેશ. સલ કહેવાય–-સાધુ શ્રાદ્ધાદિ ચારથી, આણે સંઘ મનાય; આણ વિના વધુ હેય પણ, અસ્થિ રાશિ ગણાય.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy