SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬) ચૈત્યવંદને ચેથી થેય કહેવાય ત્યાં સુધી જ રહેવા આજ્ઞા છે. અથવા ધર્મદેશનાદિક કે ધર્મશ્રવણાદિ કારણે વધુ રહેવા આજ્ઞા છે, તે તે આશાતનાનાં કારણે ધ્યાનમાં રાખી ઊભયે વરતવું જેથી પાપના ભાગી થવાય નહી. પ્રવચનસારોદ્ધાર અાશી ગણધર–નવમા શ્રી સુવિધિનાથ પ્રભુના છે, તેમાં મુખ્ય ગણધર શ્રી વરહાક નામે છે. ૮૯ પક્ષે પાંચમ-વીર નિર્વાણના પછી, નેવાશી પક્ષ વિતાય; આર. બેઠે આરે પાંચમે, શાત્રે તે સમજાય. તાણું ગણધર-આઠમા શ્રી ચંદ્રપ્રભુ જિનના છે, તેમાં મુખ્ય દિત્ત નામે ગણધર છે. પંચાણું ગણુધર-બીજા શ્રી અજિતનાથ જિનના છે, તેમાં મુખ્ય સિંહસેન નામે ગણધર છે. બીજા પંચાણું ગણુધર-સાતમા શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના છે, તેમાં મુખ્ય વિદર્ભ નામે ગણધર છે. નવાણું વસ્તુ વર્ણન. પૂર્વ નવાણું રૂષભ રાયણ સમોસર્યા, પૂર્વ નવાણું વાર; શ્રી સિદ્ધાચળ શિખર તે, વંદે વારં વાર. પૂર્વ નવાણુંને ખુશાસે. વીર કહે માગસર અજુવાળી-એ દેશી. જિહાં અતર કડાકી, વળી પાશી લાખ જેવ; ચુંવાલીશ સહસ કે. સમાસય તિહાં એતીવા; પૂર્વ નવાણું એમ પ્રકાર નાભિ નરીંદ મલ્હાર. ફાગણ સુદની અષ્ટમીસાર, એક વરસમાં એક જ વાર આવ્યા એમ અવધાર. તેની સમજ ૬૯ કડાછેડી, ૮૫ લાખ કે, ૪૪ સહસ
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy