SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાના પ્રકાર–વધુ સમજુતી. પૂજાના પ્રકાર–અંગપૂજા અગ્રપૂજા, ત્રીજી ભાવની ધાર; પૂજા પ્રસંગે મુખ્ય આ, પરૂધ્યા ત્રણ પ્રકાર. તેનો ખુલાસ-૧ અંગપૂજા-વિઘ ઊપશાંત કરનાર છે. ૨ અગ્રપૂજા–મહાન અસ્પૃદય પુન્યને સાધનાર છે. ૩ ભાવપૂજા–મોક્ષપદને આપવાવાળી છે. જિનરાજની ભક્તિ પાંચ પ્રકારની છે. ૧ પુષ્પાદિકથી પૂજન. ૨ જિન આજ્ઞાનું પાળવું તે. ૩ દેવદ્રવ્યનું રક્ષણ કરવું. ૪ મહોત્સવ કરે તે. ૫ તીર્થયાત્રા કરવી તે. ચાર પ્રકારના અનુષ્ઠાન ને તેની સમજ. પ્રીતિ અનુષ્ઠાન, ૨ ભક્તિ અનુષ્ઠાન, ૩ વચન અનુષ્ઠાન, ૪ અસંગ અનુષ્ઠાન. ૧ પ્રીતિ અનુષ્ઠાન–એટલે માતા-પિતા, સ્ત્રી,બહેન, દીકરી, બંધુ આદિકમાં જેમ જુદા જુદા પ્રકારની પ્રીતિ હોય છે, તેમ પરમાત્મા પ્રત્યે અપૂર્વને ઊત્તમ પ્રકારની પ્રીતિ રાખવી, તેઓ મહાન પૂજ્ય છે એમ ધારી પૂજકે વિધિસહિત પૂજા સેવાદિક કરવું તે. ૨ ભક્તિ અનુષ્ઠાન–એટલે ભગવંત મહાન પૂજ્ય છે, અને ભક્તિ-સેવાપૂજા કરવા એગ્ય છે, એવા બહુમાનપૂર્વક, અપૂર્વ ભાવ અને પ્રસન્નચિત્ત વિધિસહિત તેમની ભક્તિભાવમાં પૂજકે અનુસરવું તે. ૩ વચન અનુષ્ઠાન–એટલે ભગવંત મહાન પૂજ્ય પુરૂષ છે, તેથી તેમની અતિ ઉત્તમ ને સારા શબ્દોમાં વિધિસહિત સ્તુતિ સ્તવનાદિક કરવું તે. ૪ અસંગ અનુષ્ઠાન એટલે ભગવંતે જેમ પુદગલ પરવસ્તુને સર્વથા ત્યાગ કર્યો છે, એવા તે મહાન ચગી ત્યાગપુરૂષ
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy