SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧ ) અવમતે વેદ- વેદ યુજુર્વેદને, સામવેદ | સંભાર; એમએ અથરવેદથી, ચહાવા અન્યના ચાર. પાંચ વસ્તુ વર્ણન. પાંચ પ્રકારે ચત્ય લક્ષણ મનહર છંદ. ઘર દેરાસરમાંહી, જિનવરની સ્થાપેલી, પ્રતિમા તે જાણે ભક્તિ, ચૈત્ય કહેવાય છે; બારશાખ તરંગે, કોતરી મંગળ ચિત્ય, ગચ્છાદિ નિશાયે બની, નિશ્રાકૃત થાય છે; તેમ અન્ય ગચ્છનીજો, નિશ્રાજ વિનાની હવે, તેને તે અનિશ્રાકૃત, ચેત્ય ગણાવાય છે; તથા સિદ્ધાયતનની, શાશ્વત ચિત્યની કહી, પાંચ ચૈત્ય લલિતયું, શાસે સમજાય છે. ૧ પંચ પરમેષ્ટિ-અરિહંત સિદ્ધ આચાર્ય, પાઠક સાધુ સુસાર; વાર વાર કર વંદના, પંચ પરમેષ્ટિ પ્યાર. પંચ તીર્થ-આબુ અષ્ટાપદ રૈવત, સમેતશીખર સાર; સિદ્ધગિરિ અનંત સિદ્ધિયા, પંચ તીર્થ ધર પ્યાર. પંથ તીથ–નાડેલ ને નાડલાઈ, મૂછાળા મહાવીર; * વરાણું રાણકપુરે, નેહે નમાવે શિર. પંચ તીથી–તળાજા ડાઠા મહુવા, છાપરીયાળી સર; જેસર જોડે પાંચની, પંચતીથી તે કર. પંચ તીથી-ઘોઘા તળાજા ડાઠા, મહુવા કુંડલા સાર; તે પણ છે પંચ તીર્થો, અનુક્રમથી અવધાર. પંચ તીર્થો-૧અજાહરા ઊના અને, દીવ દેલવાડ સર; પ્રરૂપી પંચ તીર્થ, દર્શન દિલ સ્થિર કર. ૧ સેળ લાખ વર્ષ પૂર્વની પાર્શ્વનાથની પ્રતિમાજી-૨ અમીઝરા પાર્શ્વનાથજી તથા વિજયહીરસૂરીશ્વર તથા વિજયદેવસૂરીશ્વર તથા વિજય પ્રભસૂરીશ્વરની સ્વર્ગભૂમિ-૩ સુવિધિનાથ ભગવાન-નવલખા પાશ્વનાથજી.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy