SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સુત્ર જ 625 લેકવિજય, શીતળણીય, સમ્યક્ત્વ, આનંતિ, ધૃવ, વિમેહ, ઉપધાનશ્રુત અને મહાપરિક્ષા. બીજા શ્રુતસ્કંધના ૧પિંડેષણ, 2 શય્યા, 3 ઈય, 4 ભાષા, 5 વઐષણ, 6 પાવૈષણ, 7 અવગ્રહ, પ્રતિમા 8 થી 14 સાત સપ્તિકા, 15 ભાવના, 16 વિમુક્તિ, 9 + 16 = 25 અને ઉદ્ઘાતિક, અનુદ્દઘાતિક, આરોપણ. આ નિશીથના ત્રણ અધ્યાય છે. બધાય મળી ૨પ + 3 = 28. (26) વાવસુત (જુગતરાણ વાવસુગcવડું): પાપડ્યુત 29 પ્રકારે છે. જેના મનનથી, શ્રવણથી, વાંચનથી,સંયમધારીના સમ્યજ્ઞાનની સાધનામાં અને પરિણામે સમ્યફચારિત્રની આરાધનામાં ભંગ પડે, વિપ્ન આવે, ચિત્તમાં ચંચલતા આવે તે પાપકૃત કહેવાય છે. માટે ભાવપરિગ્રહને સહચારી હોવાથી સર્વથા ત્યાજ્ય છે. તેના 29 ભેદ છે - ભૌમ, ઉત્પાત, સ્વપ્ન, અન્તરિક્ષ, અંગ, સ્વર, લક્ષણ અને વ્યંજન, આ અષ્ટાંગ નિમિત્ત કહેવાય છે. તેના પ્રત્યેકના સૂત્ર, વૃતિ અને વાર્તિકના ભેદથી 843 = 24 ભેદ થાય છે. વિકથાનુગ, વિદ્યાનુગ, મંત્રાનુગ, ગાનુયેગ અને અન્ય તીર્થિક પ્રવૃત્તાનુગ. આ પાંચ ભેદોને મેળવતા 24+ પ = ર૯ ભેદ પાપગ્મતના થયા. તેને ક્રમશઃ જાણીએ. ૧.ભૌમસૂત્ર-જેમાં ભૂમિ અને ભુકંપ આદિનું વર્ણન હોય. 2. ઉત્પાતસૂત્ર-આકાશમાંથી રૂધિરની વૃષ્ટિ, તારાઓનું ખરવું આદિ વર્ણિત હેય.
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy