SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ 6 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 'धर्म प्रत्यविज्ञातपरमार्थाः व्याकरण शुष्कतर्कादिषरिज्ञानेन जातावलेपाः पण्डितमानिनोऽपि परमार्थवस्तुतत्त्वानवबोधात् अबुद्धा इति. न च व्याकरणज्ञान मात्रेण सम्यक्त्व ઢથતિરે તસ્વાવવોવો ભવતિ (રાજેન્દ્રષ) ' | ધર્મને પરમાર્થ જેમને અજ્ઞાત હોય તે શાબ્દિક વ્યાકરણ અથવા શુષ્ક તકદિના જ્ઞાન માત્રથી ધમંડી બનેલા તથા પિતાની જાતને પંડિત માનનારા પણ દ્રવ્યના પરમાર્થને નહિ જાણેલા હોવાથી તેઓ અબુદ્ધ જ કહેવાય છે. સમ્યદર્શનની પ્રાપ્તિ વિના વ્યાકરણ માત્રથી તને સમ્યગુબેધ થતો નથી. તેથી . 'व्याक्रियते जीवादितत्त्व यस्मिन् तद् व्याकरणम्' જેમાં જીવ શું? અજીવ શું ? આશ્રવ અને સંવરે શું ? બંધ અને નિર્જરા શું? અને મેક્ષ શું? આ તનું વિશદ સ્પષ્ટીકરણ હોય તે વ્યાકરણ જ માનવમાત્રનું કલ્યાણ કરવામાં સમર્થ છે. આવા તત્ત્વનું સ્પષ્ટ વ્યાખ્યાન જૈન શાસનમાં જ હેવાના કારણે દેવ-દેવેન્દ્ર-નરેન્દ્ર સૌને માટે તીર્થકર પરમાત્માઓની દ્વાદશાંગી શ્રદ્ધેય, પૂજ્ય, માનનીય મનનીય, પઠનય, વિચારણીય, પાઠનીય અને મનસા, વસા, કાન વંદનીય રહી છે. - અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરનારા જીવાત્માએ જ્યાં સુધી હેય (સવશે કે અપાશે પણ ત્યાગ કરવા લાયક) અને ઉપાદેય (સ્વીકાર કરવા લાયક) તને યથાર્થ સમજે
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy