SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ 346 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર બરાબર હેવાથી તે પ્રાપને છોડી દે છે, છોડવા માટે પ્રયત્નશીલ બને છે. - (26) બ્રહ્મચર્યવિન. શ્રદ્ધાપૂર્વક ચતુર્વિધ સંઘની હાજરીમાં સ્વીકારેલ બ્રહ્મચર્યની મર્યાદાને મૈથુનકર્મના સંસ્કારો ટકવા દેતા ન હોવાથી લીધેલા વ્રતમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને છેવટે અનાચારમાં પણ તાણી જાય છે. (ર૭) વ્યાપત્તિ સારા સહવાસમાં રહેવા છતાં પણ મનને તેફાને ચડાવનાર આ પાપ છે. (28) વિરાધના વાતે વાતે સારા કાર્યોમાં વિરાધના કરાવે છે. (29) પ્રસંગ.... મન-બુદ્ધિ અને આત્માને કામો તરફ આકર્ષણ કરાવે છે. - (30) કામગુણ... કામદેવનું કાર્ય હેવાથી અબ્રહ્મ પર્યાય સાર્થક બને છે. ઉપર પ્રમાણે અબ્રહ્મના 30 પર્યાયે કહેવામાં આવ્યા છે. કયા ક્યા જીવાત્માઓ મૈથુનકમમાં આસકિત રાખે છે? સિદ્ધ અને સંસારીરૂપે જ બે પ્રકારના છે. કને સમૂળ નાશ થવાના કારણે સિદ્ધાત્માએ સંજ્ઞા વિનાના છે. તથા નવ સૈવેયક અને અનુત્તર વિમાનવાસી દેવેની જેઓએ મનુષ્યભવમાં નિરતિચાર આરાધના કરેલી હેવાથી દબાઈ ગયેલી
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy