SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન . [ ૭૫ સ્વરૂપે પ્રગટ થઈ જાય છે માટે પદાર્થના વાસ્તવિક સ્વરૂપનું નિરૂપણ એટલે જ જૈનદર્શન. આ જ વાતને મહાપુરુષોએ સ્વરચિત ગ્રંથોમાં ઘણી ઘણી રીતે સમજાવી છે. પૂ ઉપા, યશવિજય મહારાજ ફરમાવે - “ચાં વર્ષના વિરાન્તિ, નપુર તેડુ मालायां मणयो लुठन्ति न, पुन Wस्तेषु मालापि सा" । જૈનશાસનરૂપ મણીની માલા વિષે બધાં જ (દર્શન) નો સમાઈ જાય છે. પણ જુદા જુદા વિખરાયેલા મણિરૂપ દર્શનમાં જૈનદર્શન સમાઈ શકતું નથી. અર્થાત્ જુદા જુદા દર્શને એ મણિઓ છે. જેમ તે બધાં મણિને વેધ કરીને દેરામાં પરોવવામાં આવે ને મણિની માળા બને છે. તેમ ભિન્ન ભિન્ન રહેલાં એકાંતદર્શને જ્યારે પિતાના. મિથ્યા આગ્રહના ત્યાગરૂપ વેધને વીકારીને જ્યારે મધ્યસ્થરૂપ દેરામાં પરોવાઈ જાય ત્યારે જે દશના૫ મણિમાલા સ્વયં જ પેદા થઈ જાય. આમ જૈનદર્શનના સ્યાદવાદ અને નયવાદની પવિત્રતા અનુપમ છે. પણ હમણાં આપણે પ્રસ્તુત વિષય આત્માના સ્વરૂપને જણાવવા દ્વારા સિદ્ધના સ્વરૂપને જણાવવાનું છે. એટલે અહીં તે બધી વાતને વિચાર કરી ન શકાય માટે ફકત આત્માનું સ્વરૂપ જ વર્ણવ્યું છે.
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy