SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ ] [ વિવેચન જે પરિસ્થિતિથી હસવું આવે તે પરિસ્થિતિ પિતાને પ્રિય છે તેવી પાલકને ખબર પડે માટે જ બાળક હસતો કે રડતો હોય છે. પણ, જે આ બધી ચેષ્ટા કરનાર જીવને પરલોકથી આવનારે ન માનીએ તો, તે જીવ માતાના પેટમાં પેદા થયેલ હોય તો ક્યારે તે જીવ આ બધી વાત શીખે તેને કોઈ ઉત્તર છે ખરો ? જે પૂર્વના અભ્યાસ વિના પણ તેનામાં હસવાની કે રડવાની ક્રિયા આપ મેળે જ થયા કરે છે. એમ કહીએ તો હંમેશા બાળક હસ્યા કે રડયા જ કરતો નથી ? દુ:ખ પડે ત્યાં પણ હશે. અને સુખ સાંપડે ત્યાં રડે આવુ કેમ ક્યાંય જોવામાં આવતું નથી. આમ હસવા અને રડવાને કિયાનું નિયતપણું જ બતાવે છે કે આ ક્રિયાની પાછળ કોઈ જ્ઞાન કામ કરી રહ્યું છે અને એ જ્ઞાન આ જન્મમાં ગ્રહણ નથી કર્યું એ વાત પણ એટલી જ સત્ય છે. માટે હસવા અને રડવાની કિયા કરનાર આ શરીરમાં કોઈ બહારથી આવીને વસેલે છે એ નકકી જ છે અને તેનું નામ જ “આત્મા'.. તમે ખાલી તર્ક લગાવવા માટે જ તર્ક લગાવો કે માતાના પેટમાં જ આ વાતનું તેણે શિક્ષણ લીધું હોય છે અને તેથી જન્મતાની સાથે જ તેને હસવા કે રડવા વિગેરેની નિયત કિયા કરવાનું ભાન આવી જાય છે તો આ પણ એક સાહસ છે. પહેલાં એટલું લકી કરે કે કેટલું શરીર બની ગયા પછી તેમાં ચેતના અભ્યર્ કે આવી શાનશકિતવાળું તત્ત્વ
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy