SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] [ ૪૯ જ્ઞાન દ્વારા જે અમર્યાદિત આનદ ઉલ્લસે છે તેના કારણરૂપ સિદ્ધો પોતે જ છે. માટે તેઓ મોક્ષમાર્ગના સાક્ષાત્ ઉપકારી છે અને તેઓ ઉપકારી હાવાથી જનમસ્કાર કરવાને પણ ચેાગ્ય છે. આમ સિધ્ધના આત્માઓના ઉપકાર તાર્કિક રીતે ન્યાયી રીતે સ્વાનુભવ સિધ્ધ થાય છે. આ જ વિષય સ્થૂલ દલીલેાથી હજી વધારે સ્પષ્ટ થશે, વિચાર કરી કે સિંધના આત્માએ ન હાય તા સિધ્ધપદ અને ખરૂં? અને સિધ્ધપદ ન બને તેા તીથ કરાના ઉપદેશ કેાને ઉદ્દેશીને ? કોઈપણ કૃત્ય બુધ્ધિમાન આત્મા કરે તે લક્ષ્ય વિના ઉદ્દેશ્ય વિના કરે નહીં, તા સિધ્ધા વિના બીજા કેાના ઉદ્દેશ્યથી ઉપદેશ અપાય ? તીથ કરા ઉપદેશક તરીકે ઉપકારક ખરા પણ તેઓ તેા વેચાણુ કરનાર અને ગ્રહણ કરનારની વચ્ચે સપર્ક કરી આપનાર દલાલ જેવા છે. મુખ્ય પાર્ટી એ તે આપણા આત્મા અને સિધ્ધને આત્મા છે. સિધ્ધના આત્મારૂપ વેચાણ કરનાર ન હોય તેા આપણે ગ્રાહક પણ કાના? અને વેચનાર અને ખરીદનાર સિવાય દલાલ પણુ કાણુ ? જો સામો કાંઠા દેખાતા હાય તા જ પ્રવાસ થાય. હાડી પણ પછી ઉપકારી અને અને નાવિક પણ પછી ઉપકારી અને પહેલાં જ્યાં જવાનુ છે તે કાંઠા નિશ્ચિત હવા જોઇએ. સસારના સામા કાંઠે પહોંચેલા સિધ્ધાએ જ મોક્ષરૂપ કાંઠા પ્રસિધ્ધ કર્યાં છે. માટે જ તેએ મહાન ઉપકારી છે. નાવિક ગમે તેવા હાંશિયાર હાય અને નાવ ગમે તેવી મજબૂત હાય પણ જ્યાં પહોંચવાનુ છે તે કાંઠારૂપ સ્થાન
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy