SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮] [ શ્રી સિદ્ધપદ જાણી શકે? વિચારે કે આ જિનનું શાસન ન મળ્યું હેત તે પાણે વાપરવાને ઉપગ તમને કદી ય રહ્યો છે તે ખરે? કયારેય તમારા હૃદયમાં તેને ડંખ પેદા થાત ખરે? કયારેય કાચા પાણીનું એક ટીપું પણ ઉપગમ. ન લેવું પડે તેવું પવિત્ર સાધુ જીવન મેળવવાની ઝંખના તમને થાત ખરી ? મિથ્યામતવાદીઓને મત ખરેખર હાસ્ય પમાડે તેવે છે.... છતાં ય થેડી વિચારણા કરી લઈએ. કારણ કે તમારામાં ય કેટલાને શૌચવાદીતાના સંસ્કાર પડી ગયા હોય છે. દિવસમાં બે-ત્રણ વખત અને ઉનાળામાં તે પાંચ-દસ વખત ન્હાનારા તમ રામાં ય કંઈ હોય તે પણ ના ન કહેવાય. નાનથી મુક્તિ મળી જતી હોય તે માછલા (જલચર) જેટલું પવિત્ર કેઈ ન કહેવાય અને તેના જેટલી જલ્દી મુકિત કેઇને મળી ન હતી. શું માણસો કરતાં માછલાઓ વધુ પવિત્ર છે? જે જલસ્નાન કરવાથી પાપ દૂર થઈ જતાં હોય તે જલમય થઈ જવાથી જલસમાધિ લઈ લેવાથી તે શું ના થાય? તરત જ મુકિત મળી જાય ને? પણ તેવી રીતે ? કોઈને મોક્ષ મળ્યું નથી કે મોક્ષ મળતું નથી. હા, પાણીમાં ડૂબી મરે તે મરણ ચક્કસ મળે ખરૂં. જે પાપ અને પુણ્ય આત્માની સાથે લાગેલાં છે તેને જ જે પાણી દૂર કરી શકતું હોય તે જરને પવન તે પાપને ઉડાડી કેમ ન શકે?અને અગ્નિ તેને બાળી કેમ ન શકે? સારા અને ખરાબ કર્મો એ આત્માને લાગેલે કચરે છે. શરીર સાફ કરવાથી કેવી રીતે દૂર થાય ? અંદર બદબુ મારે તેવી વિષ્ટા ભરીને ડબ્બ મૂકો હોય ને ઉપર અત્તરના
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy