SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ --- - - વિવેચન ] ( [ ૧૭ લોકોની મર્યાદાને તોડીને પણ તે પોતાની બેનને મદ (પતિ) બને. આવી દરદકારક કહાની સાંભળીને ભલા આદમીને શરમ પેદા થાય પણ, “પાપી આંધળે જ હોય છે.” હૃદયમાં પાપ કરવાના વિચારોને અંધકાર ફેલાઈ ગયે હાય પછી દુનિયામાં પ્રકાશ ક્યાંથી દેખાય? કામ-ભેગના આ અંધાપાથી કેવી દશા-કેવા કર્મો થાય છે. તેનું ખરેખ રું વર્ણન શાસ્ત્રકાર મહર્ષિએ ઉત્તરાધ્યયન સૂત્રમાં કરેલ છે. "जे गिद्धा काममोगेसु, एगे कूडाय गच्छई । न मे दिठे परे लोए, चकरवुदिइठा इमा रई ॥ हत्थागया इमे कामा कालिया जे अणामया । को जाणइ परे लोए. अत्थि वा नत्थि वा पुणो । जणेण सद्धि होक्खाभि, इइ बाले पगभई" । જે કામમાં -આસક્ત છે તે અસત્ય ભાષણ (આત્મવંચનાદિ )રૂપ કૂડ એટલે ક૫ટ આચરે જ છે. શાસ્ત્રકાર તે સ્પષ્ટ જ કહે છે કે, જેની બુધ્ધિ કામ -ભે ગરૂપ કાદવમાં ફસાઈ ગઈ તે જાણે કે અજાણે પિતાના આત્મા માટે કસાઈ બનવાને જ. પિતે સમજો કે, હું કેવી સરસ દલીને વાત કરી શકું છું; પણ ખરેખર તે પિતાના આત્માને છેતરી જ રહ્યો હોય છે. છતાંય મોઢેથી તે કહેવાને : “મેં પરલેક કયાં જે છે? (મે તે) વિષયને મેજ જ આંખથી જોઈ છે” ખરેખર આવા શબ્દો બોલતી વખતે બેલનારે પોતાના અંતર પર હાથ રાખ્યું હોય તે ખબર પડે કે પોતે આ રે.
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy