SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] ( ૩૨૯ જીવા મુક્તિમાં જઈ આવ્યા હોય એટલે બધાં જ સુખી હાય, તા આ વિશ્વમ કાઇ સુખી અને કાઇ દાખી ન દેખાય ! પણ....આવું વિશ્વ આપણને જોવા નથી મળતુ માટે એક વખત મુક્ત થયેલ આત્મા પણ પાછે દુઃખી થયા તેવું માનવું પડે છે. આત્મા મુક્તિ ” માં ( ગયા તે વખતે તે તેના કાઇ પણ કર્મો બાકી રહ્યા જ ન હતાં. તે પછી ત્યાંથી આવીને દુ:ખી થયે દુ:ખી થયાં તે તેનામાં ઈશ્વરે ઈચ્છા પેઢા કરી ત્યારે જ ને ! ઈશ્ર્વરે તે ઈચ્છારહિત આત્મામાં ઈચ્છા પેઢા કરી એટલે ફરીથી આ સૃષ્ટિમાં આવીને દુઃખ મેળવવાનું ખીજ પણ ઈશ્વરે જ રાખ્યુ’. અને ઈશ્વરે બીજ રાખ્યુ હોય તે! આત્મા સ્વતંત્ર થઈ ન શકયા. બીજી તરફ ઈશ્વરને ન્યાયી કહેવા છતાંય મુકતાત્મામાં ઈચ્છા પેદા કરનારા માનીએ તે આપણા જેવા ઈશ્વરને છાનીછપની રીતે પણ અન્યાયી કહેનારા કોઈ ન રહ્યા. કારણુ કે અહીં રહેલાં સંસારી જીવને-મૃદ્ધ જીવને તા ઈશ્વર કર્મો પ્રમાણે જ ફળ આપે, પણુ મુકતાભાએ કે જેનામાં કાઈ ઈચ્છા રહી નથી તેમાં પણ વિના વાંકે—વિના ગુન્હે ઈશ્વર ઈચ્છા મૂકે અને પછી તેમાંથી ફૂલી-ફાલીને દુઃખ અને દર્દ પેદા થાય. કાઈક તો કહી જ ઢે કે આના કરતાં તે મુક્તિમાં ન જવું તે જ સારુ' ને ? કારણુ; આ તા એક દર્દી મહેનત કરીને ખૂબ સારો થયા, કડવી દવાના ખાટલા પીને સ્વપ્નમાં ય ન પાળી હાય તેવી ચરીએ પાળીને તંદુરસ્ત બન્યા, કેટલાં ય દિવસે ત્યાં રહ્યો, અને જ્યાં દવાખાનામાંથી બહાર જતા હતા કે ડાકટરે એવુ ઇન્જેકશન મૂકી દીધું કે પાછું તેવું
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy