SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] [૨૪૭ . વિગ્રહ એટલે એકના સંગ્રહના પાપે અનેકાને નિગ્રહ (શિક્ષા) થવાની. આ વિગ્રહ અને નિગ્રહ અટકાવવું હોય તે વિષયના ઉપભોગને દૂર માનીને ત્યાંથી આકર્ષણ છેડે જ છુટકે છે. દુઃખ ન માને તે ય ગુમડા પરની પટ્ટીની માફક દુઃખનો પ્રતિકાર છે, તેમ માનવું જ પડશે. શું વિષયના ઉપભેગને સુખ માનનારે ઈચ્છશે ખરો કે કઈ તેની પિતાની સ્વતંત્રતા લૂંટી લે? કોઈ જંગલી પ્રાણ તેને પોતાને જ પિતાની જીભનો રસ બનાવી દે? કેઈર કે ગુડે તેની પોતાની જ. મુડી ચપુની ધારથી પડાવી લે? જે આવી ઈચ્છા ન હોય તે વિષયના ઉપભેગને સુખ કહેવાનું છેડવું જ પડશે. એક યા બીજા પ્રકારે પણ તેના પરથી પિતાનું લક્ષ્ય અને આકર્ષણ ઓછું કરવું જ પડશે. નહીં તે એક જ વિષયની પ્રાપ્તિ માટે એક-બીજા વચ્ચે ઘર્ષણ અને દુઃખનું વષણું (વરસાદ) થયા જ કરશે. નાસ્તિક કે આસ્તિક, પરલોકને માનનાર કે નહીં માનનાર બધાને ય વધુ નહીં તે પોતાની જરૂરિયાત માટે રક્ષણ માટે, પોતાની ઊભરાતી ઈન્દ્રિયેના ઊભરાને ઠારવા માટે, એક યા બીજા પ્રકારના કાયદા કે નિયંત્રણે લાવવા પડે છે. જેથી પિતાની જરૂરિયાતો પૂરી થઈ શકે. આ જ પૂરવાર કરે છે કે, વિષયના ઉપગને સુખ કહેનારાને પણ તે સુખના રસ્તાઓ પર નિયંત્રણ લાદવા પડે છે. જ્યારે આત્માને આનંદ-એશને આનંદ એવે અદૂભુત છે કે તેની પ્રાપ્તિ માટે કોઈ આવા નિયંત્રણ ગોઠવવા પડતા નથી. ત્યાં નથી કશાનો સંગ્રહ, નથી કેદની સાથે વિગ્રહ કે નથી સહન કરવાને
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy