SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ] [ શ્રી સિદ્ધપદ માટે તે ગામડામાં જઈને વસે, અને ગામડીયાને શહેરની ઝાકઝમાળમાં સુખ દેખાય માટે તે શહેરની ગલીમાં રખડે ! - કોઈ ખટાશના રસીયાને કાચી કેરીમાં ન દેખાય છે અને કોઈ મીઠાશનો રસિયે શેરડીમાં સુખ દેખે છે. મીઠા ફળ ફૂલાદિમાં મહા-આનંદ મેળવે છે. આમ દુનિયાના બધા પદાર્થો એક યા બીજા પ્રસંગે એક યા બીજા સંજોગોમાં એક યા બીજી વ્યકિતને સુખરૂપે ભાસતા જ હોય છે. અને એક વખત સુખરૂપે ભાસેલા વિષ પરિસ્થિતિ બદલાતા કારમાં દુઃખ જેવા લાગે છે. - હવે વિચાર કરે છે, આમ શાથી થતું હશે! એક જ વિષય કેમ બધી પરિસ્થિતિમાં સુખદાયી નહીં લાગતું હોય? એને એ જ વિષય પરિસ્થિતિ બદલાતા કેમ દુઃખદાયી લાગતું હશે ! આને વિચાર કરશે તે ચોકકસ સમજાઈ જશે કે “વિષયમાં સુખ કે દુઃખ કશું છે જ નહીં. * પણ આપણે આપણું મેહના કારણે અજ્ઞાનના કારણે કોઈ વિષયમાં દુખની તે કઈ “વિષયમાં સુખની કલ્પના કરીએ છીએ અને સુખી કે દુઃખી થઈએ છીએ, આ કારણે જ શાસ્ત્રકારોએ “વિષયે” માં વાસ્તવિક સુખ છે તેમ કહેવાની ના પાડી છે. છતાંય આપણાં મહિને કારણે સુખ ન હોવા છતાં ય ઉપર જણાવ્યું તેમ સુખશબ્દને તે પદાર્થોમાં “ઉપચાર કરીએ છીએ. જેમ નાનો બાળક દરિયાના કિનારે રેતીનું ઘર બનાવે છે. તે વાસ્તવિક ઘર ડું જ છે? છતાંય તેમાં ઘર જે
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy