SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] [ ૧૨૫ કાયાની શુભ કે અશુભ પ્રવૃત્તિ આંથી સમજી શકાય છે. માહનીયકમ અને મન-વચન-કાયાની પ્રવૃત્તિએ જ, કમ બંધનુ કારણ છે. તેના દ્વારા જ આત્માને કમ બધાય છે. જો આ મેાહનીયકમ કે મન-વચન-કાયાની પ્રવૃત્તિ આત્માને હોય જ નહી' તા કમબંધ પણ થાય જ નહીં. કારણ કે જે વસ્તુઓ દ્વારા કાર્ય થતું હોય તે કારણના જ નાશ થાય તો કાય કેધી રીતે થઈ શકે ! કેાઈ પણ ચીજને અગ્નિના સપુંક` થયા હાય તા જ તે બીજી ચીજને ગરમ કરે કે ખાળે. પણ અગ્નિના જ નાશ કરી દીધા હોય, તે વસ્તુ સાથે અગ્નિના સંપક જ ન હોય તે તે ચીજ ખીઝ ચીજને કેવી રીતે ગરમ કરી શકે ? તેમ આત્મામાં રાગદ્વેષ ન હોય અને મન-વચન કે કયા દ્વારા તે કઇ પણ પ્રવૃત્તિ કરતા જ ન હોય તા તેને મ બધાંય જ નહીં. આથી એટલું તે સમજવું જ પડે છે. આત્માને કમ`બંધમાં ફસાવનાર મહુ અને ચોગની પ્રવૃત્તિ જે છે, પણ આ મેહ અને ચેાગની પ્રવૃત્તિ કેાનાથી થાય છે? કહા કે, આત્માને કમના યાગ છે જ. માટે જ મેહ થાય છે. પ્રશ્નઃ– એટલે આ તે એવુ' થયુ. કે કમ છે એટલે મેહું અને યોગની પ્રવૃત્તિ છે." અને માહ અને ચાગની પ્રવૃત્તિ છે એટલે કબંધ થાય છે. જવાબૂઃ હા, એમ જ છે. જેમ કપડાં પર તેલ લાગે, ચીકાશ લાગે એટલે ધૂળના રજકણા ચાંટે અને ધૂળના રજકણા ચોટેલા હાય તેથી બીજા રજકણા પણ તેની સાથે આવીને ચેછે.
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy