SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ શ્રીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના છે. જેમ પહેલા તીર્થપતિ શ્રી ઋષભદેવસ્વામી ભગવાનને, શ્રી આદિનાથ આદિ તરીકે પણ ઓળખાય છે અને વધુ પ્રચલિત પણ એ જ નામ છે, તેમ ચાવીસમા તીર્થપતિ શ્રી વર્ધમાનસ્વામીજીને શ્રી મહાવીર આદિ તરીકે પણ ઓળ ખાય છે અને વધુ પ્રચલિત પણ એ જ નામ છે. જો કે શાસ્ત્રામાં અનેક ઠેકાણે ચાવીસમા તીર્થપતિ ભગવાનને શ્રી વર્ધમાનસ્વામીજી એવા નામથી સ્તવાયા છે; જેમ કે લાગસમાં પણ વમાળલ્લ પદ્મ આવે છે અને नमोऽस्तु ચર્ચમાનાય ' આદિ પણ આવે છે; તે પણ સૂત્રાદિકમાં અનેક સ્થલાએ શ્રી મહાવીર એવા નામના જ વ્યવહાર કરાઅલે છે. શ્રી કલ્પસૂત્ર જેવામાં પણ · સમળે મગ મઠ્ઠાવીને ઈત્યાદિ પ્રયાગેા જોવાને મળે છે. આમ, વર્તમાન કાલની ચાવીસીના ચાવીસમા તીર્થપતિનું શ્રી · મહાવીર' એવું નામ અતિશય પ્રસિદ્ધ અને વ્યવહારપ્રચલિત હાવા છતાં પણુ, ટીકાકાર મહુષિએ, એ તારકના નામનું ઉચ્ચારણ કરવામાં, શ્રી વર્ધમાન એવા નામને પસંદ કર્યુ છે, તેમાં પણ કાઈ ઉમદા આશય રહેલા હાય, એ સુસંભવિત છે. શ્રી વર્ધમાન નામની સ્થાપના : આ અવસર્પિણીના ચાવીસમા તીર્થપતિ ભગવાનનું, શ્રી વર્ધમાન એવું નામ, તેઓશ્રીના પિતા શ્રી સિદ્ધાર્થ રાજાએ સ્થાપિત કર્યું હતું; જ્યારે તેઓશ્રીનું શ્રી મહાવીર એવું નામ, ઈન્દ્ર સ્થાપિત કર્યું હતું. આ અન્ને ય નામેાની સ્થાપનાની પાછળ ભિન્ન ભિન્ન દૃષ્ટિબિન્દુઓ હતાં. ભગવાનનું, શ્રી વર્ધમાન એવું નામ પાડવાના વિકલ્પ
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy