SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ આજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના ૧ દશમા શ્રી શીતલનાથ ભગવાન, અગીઆરમા શ્રી શ્રેયાંસનાથ ભગવાન, બારમા શ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાન, તેરમા શ્રી વિમલનાથ ભગવાન, ચૌદમા શ્રી અનન્તનાથ ભગવાન, . પિંદરમા શ્રી ધર્મનાથ ભગવાન, સેલમા શ્રી શાન્તિનાથ ભગવાન, સત્તરમા શ્રી કુંથુનાથ ભગવાન, અઢારમા શ્રી અરનાથ ભગવાન, ઓગણીસમા શ્રી મહિલનાથ ભગવાન, વીસમા શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન, . એકવીસમા શ્રી નમિનાથ ભગવાન, બાવીસમા શ્રી નેમિનાથ ભગવાન અને તેવીસમા શ્રી પાર્શ્વનાથ ભગવાન, -એમ તેવીસ તીર્થપતિ ભગવન્તના થઈ ગયા બાદ, વીસમા તીર્થપતિ તરીકે ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી થયા છે; આમ છતાં પણ, પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ ભગવાન આદિ કેઈના પણ નામનું ઉચ્ચારણ નહિ કરતાં, વીસમા તીર્થપતિ ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીના નામનું જ ઉચ્ચારણ ટીકાકાર મહર્ષિએ કર્યું છે, તે તેનું વિશિષ્ટ કારણ કયું છે ? | મM૦ શ્રી વર્ધમાનસ્વામી ભગવાન ચોવીસમા તીર્થપતિ છે, પરન્તુ નિકટના ઉપકારી ભગવાન તે એ જ છે, એટલે એમના નામનું ઉચ્ચારણ ટીકાકાર મહાત્માએ કર્યું છે, એવું તે માની શકાય ને? તમે જે વાત કહી તે બરાબર છે, પણ એ વાતેય કેટલું
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy