SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા એમાં જે નમ્રતાના ભાવ ભળવા જોઇએ, તેમાં મેટી ખામી પડતી જાય છે. ગુરૂએની સાથે વાતચીત કરતાં અને ગુરૂએના શ્રીમુખે ધર્મોપદેશનું શ્રવણ કરતી વેળાએ પણ, નમ્રતા ગુણના કેટલા બધા અભાવ છે—તે ઘણી વાર જણાઈ આવે છે. સામે ગુરૂ મહારાજ મળ્યા હોય ને જે નમ્રતાના ભાવ હૈયામાં પેદા થવા જોઇએ, તે ભાગ્યે જ પેદા થાય છે. ગેાચરી વહેારવાને માટે સાધુ-સાધ્વી તમારે ઘેર આવે, તે વખતે તમારામાં નમ્રતાના ભાવ કેટલાક હાય છે, એ તમે જ જરા. તપાસી જોજો. તમે અંદર અંદર વાત કરતા હૈ। અને ગુરૂમહારાજની વાત નીકળે, ત્યારે તમે ગુરૂમહારાજ માટે જે રીતિએ એલા, તે ઉપરથી પણ તમારા નમ્રતા ગુણની કલ્પના થઈ શકે. આજે તા સારા જેવા ગણાતા માણસા પણ ગુરૂમહારાજની ઘસાતી વાત ગમે ત્યાં એટલી નાખે છે અને ગુરૂમહારાજની નિન્દાને સાંભળતાં વેંત જ જે આંચકા આવવા જોઇએ, તે આંચકા નથી આવતા, પણ ઘણી વાર તે રસપૂર્વક એમાં ભાગ લેવાઈ જાય છે. ધર્મના સિદ્ધાન્તાની વાતમાં પણ આવી તાડાઈ આવવા માંડી છે. વાતમાં કાંઈ સમજતા ન હેાય. અને પેાતાનું ડહાપણું ડેબ્યા વિના રહે નહિ. એમાં સિદ્ધાન્ત વિરૂદ્ધ ખેલાઈ જાય, તેના ય વિચાર નહિ. આવું પણ ઘણું અને છે અને તેમાં નમ્રતા ગુણની ખામી ઘણા ભાગ ભજવે છે. સહેલાઈથી ધર્મને પામી શકેઃ કૃતજ્ઞતા ગુણ અને નમ્રતા ગુણ-એ એ ગુણે તે એવા છે કે જે આત્મામાં એ ગુણા હોય, તે આત્મા ધર્મને પામેલા ન હોય તે પણ, જો તેને ધર્મની પ્રાપ્તિની સામગ્રી મળી
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy