SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ખીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના ૧૦૭ પશુ અને ને ? કોઈની શક્તિ ક્ષીણ થઈ જાય, એમ પણ અને ને ? કાઈને માંદગી આવે, એમ પણ બને ને ? અથવા કોઈ અસાધારણ સંચાગેામાં મૂકાઈ જાય, એમ પણ મને ને? એ બધા વખતે અથવા તે એવા બીજા પણ શકય પ્રસંગેા પ્રાપ્ત થતાં, ચાલુ વિધિમાર્ગ મુજબ રત્નત્રયીની આરાધનાને ચાલુ રાખી શકાય તેવું ન હોય, તેા શું કરવું ? આરાધના રત્નત્રયીની જ કરવાની ભાવના છે, પણ ઉત્સર્ગમાર્ગે આરાધના ચાલુ રાખી શકાય તેવી સ્થિતિ નથી, તે કરવું શું ? એવા વખતે કેવી કેવી રીતિએ વર્તીને રત્નત્રયીની આરાધનામાં ટકી રહેવું, એને અંગે જે ઉપાયા બતાવવામાં આવ્યા છે, તે અપવાદમાગ છે. જે ઉત્સર્ગમાર્ગમાં આભ્યા નથી, તેને તે અપવાદમાર્ગને ખપ જ કયાં પડવાના છે ? એટલે ‘ અપવાદમાગ એ પણ એક પ્રકારના મેાક્ષમા જ છે, માટે આપણે તા એ માર્ગે ચાલીને કલ્યાણ સાધીશું’–આવું જેઓ માને કે ખાલે, તેઓ તા માર્ગના રહસ્યને પામેલા જ નથી. મેાક્ષના અર્થી જીવેાની નજર તેા, ઉત્સર્ગમાર્ગ તરફ જ હાવી જોઈએ. અપવાદમાર્ગ તા, કારણ વિશેષે કાઈ વ્યક્તિ વિશેષને માટે છે. કેટલાક અપવાદો એવાય છે કે—ઘણાને રાજ વારંવાર સેવવા પડે, પરન્તુ એવાઓએ પણ પેાતાની નજર તેા ઉત્સર્ગસેવન માર્ગના તરફ જ રાખવી જોઈ એ. ઉત્સર્ગમાર્ગની જેમ અપવાદમાર્ગને અનુસરવામાં પણ આરાધના કેમ, તેને જણાવતું ઉદાહરણ : પ્રશ્ન- અપવાદમામાં ઉત્સર્ગ માથી તદ્દન ઊલટા પ્રકારનું આચરણ પણ હોઈ શકે અને તેમ છતાં પણ તેમાં
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy