SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ આ કામ કર છે. આથી જ બની ગયા બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના ૪૫૫ હેય અને હૈયામાં ખરાબ કામને કરવાની વૃત્તિ હેય. ફેર કેટલે? પેલાએામાં ખરાબ કામ કરવા છતાં પણ સારાપણાની હરિફાઈ કરવાનું મન થાય એવું હૈયું અને આજના અમુકેમાં સારાં કામ કરવા છતાં પણ ખરાબ કામ કરવાની વૃત્તિ રહ્યા કરે એવું હૈયું ! આથી જ, આજનાઓ નિન્દક સ્વભાવના બની ગયા છે. કેઈન ય સારા કામની વાત આવે, એટલે કહી દે કે–એ છૂપાં કામ કેવાં કરે છે, તેની ખબર છે ! જે સારાપણાની હરિફાઈ કરવાની વૃત્તિ હોય, તો આવું બેલાય? પેલી બાળા નિર્વિક્તપણે પિતાના પતિની પાસે પહોંચી ગઈ. એને પતિ તે રાહ જ જોઈ રહ્યો હતે. એ આવી પહોંચી, એટલે એના પતિએ એને પૂછ્યું કે-“શું બન્યું?” બાળાએ માળીની હકીક્ત પણ કહી અને રસ્તામાં બનેલી રાક્ષસની તથા ચેરેની ઘટનાવાળી હકીક્ત પણ કહી. એને પતિ, એના વચનને ખોટું માને–એવું હતું જ નહિ. બધી વાતને સાંભળીને, એને પતિ ખૂશ ખૂશ થઈગયે. આવી પત્ની મળવા બદલ પિતાને ભાગ્યશાળી માનવા લાગ્યો. બન્નેએ આખી રાત આનન્દમાં વ્યતીત કરી અને પ્રાત:કાળે એ પુરૂષે એ બાઈને પોતાના સર્વસ્વની સ્વામિની બનાવી દીધી. આ રીતિએ, શ્રી અભયકુમારે નગરજનોને કથા કહી સંભળાવી. શ્રી અભયકુમાર અહીં કાંઈનાટારંભ જેવાને આવ્યા નહતા કે કથા કહેવાને પણ આવ્યા હતા, પરંતુ પોતે પિતાના પિતાની પાસે જે પ્રતિજ્ઞાને ગ્રહણ કરી હતી, તેની પૂર્ણતાને પામી શકાય–તે કોઈ ઉપાય જડી આવે, તો પિતાને નિરાંત વળે, એ માટે જ શ્રી અભયકુમાર અત્રે આવ્યા હતા. એમણે નગરજનેને જે આ કથા કહી સંભળાવી, તે
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy