SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦-આ જ્ઞાનાચાર : કાલાદિ આઠ પ્રકારનેા ચારૂ પરિકર : આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, સમુન્નત જયકુંજરની સરખામણીમાં આ શ્રી ભગવતીજી સૂત્રને મૂકીને, આ શ્રી ભગવતીજી સૂત્ર કેવું છે અને આ સૂત્રમાં શું શું છે, તેને પોતાની શાસ્ત્રપ્રસ્તાવના દ્વારા ખ્યાલ આપી. રહ્યા છે. જયકુંજરની સરખામણીમાં વપરાએલાં વિશેષણામાંથી, આપણે અત્યાર સુધીમાં સત્તર વિશેષણાને જોઈ આવ્યા. અત્યાર સુધીમાં જે વિશેષણા અપાયાં છે, તે સમુન્નત જયજરનાં અંગાને અંગે અપાયાં છે. હવેનાં વિશેષણાના પ્રકાર બદલાય છે. અઢારમા વિશેષણ તરીકે ટીકાકાર મહિષ ક્રૂરમાવે છે કે " कालाद्यष्टप्रकारप्रवचनोपचारचारुपरिकरस्य । " એટલે કે–સમુન્નત જયકુંજર જેમ ચારૂ પરિકરથી યુક્ત . હોય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ કાલ આદિ આઠપ્રકારના પ્રવચનેપચાર રૂપ ચારૂ પિરકરે સહિત છે. કામ લેવું હાય ના મંત્રન સ્વીકારવું જોઈએ ઃ પરિકર એટલે પરિવાર એવા અર્થ પણ થાય અને. તંગ એવા અર્થ પણ થાય. જેની આજુબાજુ જે ચેાગ્ય રીતિએ .
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy