SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને છે ? પુણ્યકર્મે અને પાપકર્મે જ આમાં મેટા ભાગ ભજવ્યેા છે, એ સમજાય છે ? તે સમયે ગિલાને પુછ્યા વ રહેલા અને ડાસાના પાપાય વર્તી રહેલેા, એ વાત ખ્યાલમાં આવે છે ! જેના પુણ્યના ઉદ્મય વર્તી રહ્યો હોય,તે બદમાશી કરનારો હાય, કપટી હાય, જુઠ્ઠો હોય, તે ય તે સજ્જન, સરલ અને સત્યવાદી તરીકે પંકાવા પામે તેમ જ જેના પાપના ઉય વર્તી રહ્યો હોય, તે સજ્જન હોય, શાણા હોય, સાચા હેાય, તેા ય દુર્જન, મૂર્ખ ને ખાટા તરીકે પંકાઈ જાય, આવું પશુ અને. જે ખ્યાતિ આવી વ્યભિચારિણી છે અને પરાધીન છે, તેના માહથી મહાત્માએ તેા મુંઝાય નહિ, પણ સામાન્ય આત્માએ ય જે વિવેકશીલ બન્યા હોય તેા મુંઝાય નહિ. આ વાતને સમજીને, સારા તરીકેની ખ્યાતિથી ફુલાવું નહિ અને ખરાબ તરીકેની ખ્યાતિથી મુંઝાવું નહિ. ખ્યાતિને માટે કશે પણ પ્રયત્ન નહિ કરતાં, સઘળા ય પ્રયત્ન સારા અનવાને માટે અને સારૂં કરવાને માટે કરવા. જેએ સારૂં કરવાના અને સારા બનવાના પ્રયત્નમાં લાગી રહે છે, તે જેમ પુણ્યાયના સમયમાં પોતાનું કલ્યાણ સાધે છે, તેમ પાપેાયના સમયમાં પણ પોતાનું કલ્યાણ સાધે છે; અથવા તા, કહેા કે તેઓ પાપોદયના સમયમાં તે પેાતાનું કલ્યાણ વિશેષ પ્રકારે સાધે છે. ડાસાએ ઉંઘ ગુમાવી : આવી સમજણુ જો એ ડાસામાં હાત, તે ડાસાને એ અનાવથી જે આઘાત લાગ્યો, તે આઘાત લાગત નહિ. પણ ડાસાને તા એવા આઘાત લાગ્યા કે એની ઉંઘ જ ઉડી
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy