SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને માત્ર દ્રવ્યાનુયોગના અભાવે, સર્વ અનુગોને અભાવ જ થઈ જાય છે અથવા તે કઈ પણ અનુયેગ દ્રવ્યાનુયેગના મિલન વિના અસ્તિત્વમાં આવી શકતો જ નથી. એ કારણે, જ્ઞાની મહાપુરૂષેએ ચારેય અનુયોગોમાં દ્રવ્યાનુયેગને સર્વપ્રધાન અનુગ તરીકે વર્ણવેલ છે. બલવત્તાની દષ્ટિએ ચરણ-કરણાનુગની બીજા અનુયાગથી શ્રેષ્ઠતા: આમ, પ્રધાનતાની દૃષ્ટિએ દ્રવ્યાનુયોગ સર્વપ્રધાન કરતે હેવા છતાં પણ, બલવત્તાની અપેક્ષાએ તે ચરણ-કરણાનુવેગ જ, અન્ય સર્વ અનુયોગેના કરતાં બલવાન ઠરે છે. ચરણ-કરણનુગ, એ એક એવે અનુગ છે કે–બાકીના ત્રણ અનુયોગેનું ઉપાદાન એક માત્ર ચરણ-કરણાનુગ જ છે. ચરણ-કરણાનુગ સિવાયના જે ત્રણ અનુગે છે, તે જે ચરણ-કરણાનુયેગની ઉત્પત્તિ થવા પામેલી હોય, તે તેના સંરક્ષણ માટે છે અને જે ચરણ-કરણનુયેગની ઉત્પત્તિ થવા પામી ન હોય, તો ચરણ-કરણાનુગની ઉત્પત્તિ થવા પામે એ માટે છે. કર્પરનાં વૃક્ષે વાળે વનખંડ હોય, તે તેના રક્ષણને માટે વાડ તે હોય જ ને ? અનાજ વિગેરેનાં ખેતરેને વાડ હોય છે, તે કપૂરનાં વૃક્ષવાળા ક્ષેત્રને વાડ ન જોઈએ? આપણે તે એ જોવાનું છે કે એમાં મહત્ત્વ વાડનું કે વૃક્ષનું ? કઈ કહેશે કે-જે વાડ ન હોય, તે વૃક્ષનું રક્ષણ શી રીતિએ થાય?” આપણે કહીએ કે તારી વાત તદ્દન સાચી છે. રક્ષણ માટે વાડ જોઈએ જ. વાડ રક્ષક છે માટે વાડનું મહય છે, પણ વાડનું મહત્તવ કેના મહત્વને
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy