SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ખીને ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના ૨૪૫ ઘસડનાર છે, એ તે તમે જાણા છે ને? આજે આંખ ઉપરના કાબૂવાળા કેટલા અને આંખ ઉપરના કાબૂ વિનાના કેટલા ? બજારમાં, સેંકડા માણસાની વચમાં પણ, ભામટાની જેમ પાતાની આંખને સમાવ્યા કરનારા દહાડે દહાડે વધતા જાય છે. એટલે, રૂપ-રંગથી શોભતી ચીજ ઉપર નજર ઠરે એ સારૂં છે—એવી વાત અહીં નથી, પરન્તુ રૂપ-રંગથી શાભતી વસ્તુના સ્વરૂપનું આ પ્રાસગિક વર્ણન છે. દુનિયામાં સારા વર્ણથી શૈાભતી વસ્તુઓ છે, એટલે એ બધી જોવા લાયક જ છે અગર તેા એ અધીને જોવામાં વાંધા નથી—એવું માની લેવાનું નથી. આપણા મુદ્દો તે અહીં એટલે। જ છે કે—જયકુંજર હાથીનાં જે શિરેાભાગ અવયવા હોય છે, તે સારા વર્ણથી શેાનિક હેાય છે. રાગમાં રમનારાઓને એને જોવાનું, જોયા કરવાનું મન થાય; જ્યારે વિષયવિરાગવાળાને, વિવેકિને સારા વર્ણથી શેાનિક અવયવાવાળી વસ્તુને જોઇને એમ પણ થાય કે–આ પણ ધર્મના પ્રભાવ છે, કારણ કે-પુણ્ય વિના આવું રૂપાળાપણું મળે નહિ અને પુણ્ય ધર્મથી ઉપાય છે. વળી, એને એમ પણ થાય કે–આવું રૂપાળાપણું પણ નાશવન્ત છે. આવા રૂપાળાને પણ મરવાનું નક્કી છે. આ રૂપાળાપણું જીવનભર ટકી રહે, એમ ન પણ અને. રૂપાળા પણ માણસ, રાગના યાગે જોવા પણ ગમે નહિ, એવા પણ બની જાય છે ને ? કદાચ પુણ્ય એવું હોય કે-જીન્દગી આખી રૂપાળાપણું ટકી રહે, તે પણ તેમાં કાંઈ રાચવા જેવું નથી. એક દિવસ મરવાનું છે એ નક્કી છે અને તે દહાડે સારા વર્ણથી શાનિક અવયવાવાળા પણ આ દેહ અહીં રહી જવાના છે. આવા રૂપાળા દેહને પણ એક દિવસ ૧૬
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy