SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના ૨૩૯ એને કેડો છોડતી નથી. શરત એટલી જ કે-એ માણસે શ્રી ભગવતીજી સૂત્રને હૈયાથી જરા પણ અલગ નહિ જ કરવું જોઈએ. વાણીએ શ્રી શ્રેણિકને વળગી પડ્યો તે વિવેકી શ્રી ભગવતીજી સૂત્રને વળગી પડે નહિ એ બને કેમ ? શ્રી ભગવતીજી સૂત્રના આવા લક્ષણપણાને જેને બરાબર ખ્યાલ આવી જાય અને આને હૃદયાંગણમાં સ્થાપિત. કરવાથી જે અનન્ત લક્ષ્મી મળી શકે છે–તેનું અર્થિપણું આવી જાય, તે શ્રી ભગવતીજી સૂત્રને પિતાના હૃદયાંગણમાં સ્થાપિત કરવાને પ્રયત્ન કર્યા વિના કેણ રહે? તુચ્છ લક્ષમીના પણ સાધનને જ ખ્યાલ આવી જાય છે, તે માણસ એ સાધનને વળગી પડે છે, તો પછી શ્રી ભગવતીજી સૂત્ર અનન્ત. સુખ આપનારી લક્ષ્મીનું સાધન છે એ વાતનો પાકે વિશ્વાસ જેને થાય, તે શ્રી ભગવતીજી સૂત્રને હૈયે સ્થાપ્યા વિના રહે ખરે? અને હૈયાથી એ આછું થઈ જવા પામે નહિ–. એની કાળજી રાખ્યા વિના પણ એ રહે ખરે? શ્રી શ્રેણિક જ્યારે રાજકુમાર હતા, રાજગાદીના માલિક નહેતા બન્યા, ત્યારે પિતાએ કરેલા અનાદરથી રેષ પામીને વેણાતટ નામના નગરમાં ચાલ્યા ગયા હતા. શ્રી શ્રેણિકના પિતાએ તે સારાને માટે અનાદર કર્યો હતો. રાજ્ય શ્રી શ્રેણિકને આપવું હતું—એ હેતુથી, બીજા કુમારે એ વાતને જાણું જવા પામે નહિ–એ માટે શ્રી શ્રેણિકને અનાદર કર્યો હતો, પણ શ્રી શ્રેણિકને બેટું લાગ્યું. ભગવાને માતાના ગર્ભમાં રો રહે જ આ અવસર્પિણીના આવા ભાવની વિચારણા કરી હતી ને ? શ્રી શ્રેણિક વણાટ નગરે જઈને ભદ્ર નામના.
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy