SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ તાવના જો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના - ૨૩૧ નિપાત, અવ્યય, શબ્દ, લિગ અને વિભક્તિની વાત તે કરી આવ્યા, પણ ક્રિયાપદની વાત રહી જતી હતી ને ? એ વાત આ વિશેષણમાં આમ આવી ગઈ. દયિક ભાવમાં સર્વોત્કૃષ્ટ ભાવ શ્રી તીર્થંકર નામકર્મના - ઉદયને ભાવ: જયકુંજરની પણ ખ્યાતિ છે અને શ્રી ભગવતીજી સૂત્રની પણ ખ્યાતિ છે. આ બન્ને ય ખ્યાતિઓમાંથી તમને કયી ખ્યાતિ ગમે છે અથવા તે કયી ખ્યાતિ વધારે ગમે છે ? શાસ્ત્રાદિનું શાસ્ત્રાદિ તરીકેનું બહુમાન ક્ષપશમ ભાવથી થાય છે, જ્યારે હાથી આદિ દુન્યવી પદાર્થોનું બહુમાન ઔદયિક ભાવથી થાય છે. જ્ઞાની અને સદાચારી આત્માઓની દુનિયામાં કિંમત પ્રશસ્ત ક્ષપશમ ભાવની છે. ઔદાયિક ભાવની જ્યાં જ્યાં કિંમત છે, ત્યાં ત્યાં પણ પ્રશસ્ત ક્ષપશમ ભાવને આશ્રયીને અગર તે ક્ષાયિક ભાવને આશ્રયીને જ છે. ઔદયિક ભાવમાં શ્રી તીર્થકર નામકર્મને ઉદય, એ તે સૌથી ઉત્કૃષ્ટ કેટિને અને પરમ હિતકારી ઔદયિકભાવ છે. શ્રી તીર્થંકરનામકર્મને ઉદય હજારોને, લાખેને ક્ષાયિક ભાવમાં લાવી મૂકનાર છે, તારનાર છે. એનાથી શાસનની સ્થાપના છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ પોતાના શ્રી તીર્થકરનામકર્મના ઉદયે શાસનની સ્થાપના કરી, તે આપણે આજે તરવજ્ઞાનને પામી શકીએ છીએ અને તરવાની ક્રિયા કરી શકીએ છીએ. જેઓને શ્રી તીર્થકરનામકર્મને વિપાકેદય વર્તતે હેય, તેઓમાં ક્ષાયિક ભાવ જરૂર હોય, પણ ક્ષાયિક ભાવ અલગ છે ને ઔદયિક ભાવ અલંગ છે. સઘળા ય કેવલજ્ઞાનિએ શાચિક ભાવને પામેલા
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy