SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ખીને ભાગ–શાત્મપ્રસ્તાવના ૨૨૩: અને છે. ગધેડા ઉપર બેઠેલેા જેમ આવકારપાત્ર ઠરતા નથી અને હાથી ઉપર બેઠેલા સ્હેજે આવકારપાત્ર અને છે, તેમ તુચ્છ અને કર્ણકટુ વાણીને ખેલનારા પ્રાયઃ તિરસ્કારને પાત્ર અને છે, જ્યારે ગંભીર અને મનેાહર વાણીને માલનારા . બીજાઓને પેાતાના પ્રત્યે આકર્ષનારા બને છે. ગંભીર તે કર્ણપ્રિય વાણી હિતકારી જ જોઈએ : આમ છતાં પણ, એક એ વાત ધ્યાનમાં રાખવાની છે. કે—ગંભીર અને કર્ણપ્રિય વાણીના નામે અહિતકારી વાણી રૂપ વાહન ઉપર ચઢી જવા જેવી ભૂલ થવા પામે નહિ. તમે કદાચ જોયું હશે કે કેટલાક નગ્ન જેવા ખાવાએ હાથી ઉપર એસીને ફરતા હૈાય છે. હાથી ઉપર બેઠેલા હૈાવા છતાં પણુ, તેવા ખાવા નથી તેા શાભાપાત્ર અનતા કે નથી તેા આવકારપાત્ર મનતા. એટલે ગંભીર અને કર્ણપ્રિય એવી પણ વાણી જો હિતકારી હાય છે, તેા જ એવી વાણીને ખેલનારાઓ શિષ્ટ જનામાં આદરપાત્ર મની શકે છે. શિષ્ટ જનાના હૈયાની આદરપાત્રતા, એ જ સાચી આદરપાત્રતા છે. અજ્ઞાન લેાકના આવકાર, એ સાચા આવકાર જ નથી. આજે આવકાર આપનારા અજ્ઞાન લાક, અજ્ઞાનવશ કાલે જાકારો પણ દઈ દે મદાર તે શિષ્ટ જનાના આવકાર ઉપર ને જાવકાર ઉપર બંધાય. શિષ્ટ જને આવકાર આપે તે ય સમજપૂર્વક અને જાવકાર કરે તે ચ સમજપૂર્વક, શિષ્ટ જનાને પ્રિય હિતકારી વાણી જ હાય. એમાં, હિતકારી વાણી જો ગંભીર અને કર્ણપ્રિય હાય, તે તે અધિક આવકારપાત્ર પણ અને અને અધિક હિતકારી પણ અને. 1.
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy