SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ખીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના ૨૧૭ : કરે છે. ત્રણેય લિગામાં સરખા રૂપવાળા જે રહે, તેને અવ્યય કહેવાય છે. નિપાતા માં તા ઉપસર્ગામાંના અને કાં તા અન્યચામાંના હાય છે અથવા તેા નિપાતા ઉપસર્ગ રૂપ કે અવ્યય રૂપ બને એ પણું શકય છે એમેય કહી શકાય. સામાન્યપણે પણ તમને આ ખ્યાલ આવે, એટલા પૂરતી આટલી વાત કરી. તાત્પર્ય એ છે કે-શ્રી ભગવતીજી સૂત્રમાં ઉપસંગે પણ છે, નિપાતા પણ છે અને અવ્યયા પણ છે. મીજી રીતિએ વિચારવાનું કારણ : આ બીજા વિશેષણના આ પ્રકારે પણ અર્થ થઈ શકે, એવા વિચાર એટલા માટે કરાયેા કે—પહેલા વિશેષણમાં પદ્માના અસ્તિત્વને સૂચવીને, ત્રીજા વિશેષણમાં ઉપસર્ગ, નિપાત ને અવ્યયનું અસ્તિત્વ, ત્રીજા વિશેષણમાં શબ્દનું અસ્તિત્વ અને ચેાથા વિશેષણમાં લિંગ તથા વિભક્તિનું અસ્તિત્વ સૂચિત કરેલ છે. કાઈ કહેશે કે- તે। પછી બધાને એકી સાથે સમાસ કરીને કહેવું હતું ને ?’ એના ખૂલાસા એ છે કે જે કહેવાય, એના મેળ જયકુંજનની સાથે પણ રાખવાના છે. આવા અર્થ જયૐજર પક્ષે પણ ઘટી શકે હવે ‘જેમાં ઉપસર્ગે† પણ છે, નિપાત પણ છે અને અવ્યયા પણ છે—એવા પ્રકારનું સ્વરૂપ છે જેનું' આવા અર્થ, જયકુંજર પક્ષે પણ ઘટી શકે કે નહિ ?, એ માખત જરા વિચારવા જેવી છે. જ્યકુંજર પક્ષે, કોઈ પણ અપેક્ષાએ આવા અર્થ ન જ ઘટી શકે એવું નથી. જયકુંજર ઉપર ઉપસ આવે એ પણ શકય છે અને જયકુંજર ઉપસર્ગો કરનારા મને એ પણ શકય છે. યુદ્ધમાં, એના ઉપર પણ દુશ્મનેા
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy