SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ -મીજે ભારાપ્રસ્તાવના બીજા વિશેષણને બીજી દષ્ટિએ વિચાર અને ઉપસર્ગો, નિપાત તથા અવ્યય સંબંધી કાંઈક ખૂલાસોઃ આ બીજા વિશેષણને અંગે, બીજી રીતિએ પણ વિચાર કરી શકાય છે. એ વિચાર નિર્વાણગિર એટલે સંસ્કૃત ભાષાના વ્યાકરણને ભણેલાઓ સમક્ષ વિસ્તારથી થઈ શકે, કારણ કેવિષય વ્યાકરણને છે. જેમાં ઉપસર્ગો પણ છે, નિપાત પણ છે અને અવ્યય પણ છે, એવા પ્રકારનું સ્વરૂપ શ્રી ભગવતીજી સ્ત્રનું છે. અહીં ઉપસર્ગો કેને કહેવાય, નિપાતે કોને કહેવાય અને અન્ય કેને કહેવાય, એ સમજવું પડે. અમુક શબ્દ એવા છે કે–એ જે અમુક સાથેના સંબંધમાં વપરાએલ હેય તે ઉપસર્ગ કહેવાય અને અમુક પ્રકારે વપરાએલ હોય તો નિપાત કહેવાય. અમુક અવ્યયે પણ એવાં છે કે-જે અમુક સ્થાને અવ્યય સંજ્ઞાને પામી શકે અને અમુક સ્થાને નિપાત સંજ્ઞાને પામી શકે. તમારી સમક્ષ આની વિશેષ ચર્ચા કરવી, તેને અર્થ નથી. ૪ પત્ત, ગતિ એ વિગેરે ઉપસર્ગો છે. એને જ્યારે કઈ પણ ધાતુની સાથે પ્રયોગ કરવામાં આવ્યો હોય, ત્યારે તે ઉપસર્ગ કહેવાય છે. ઉપસર્ગો વાચક છે કે દ્યોતક છે, એ સંબંધમાં વ્યાકરણકામાં મતભેદ પ્રવર્તે છે. ઉપસર્ગોમાં ધાતુના અર્થોમાં ફેરફાર પેદા કરવાની ગજબની તાકાત હોય છે. જેમ કે-૮ ધાતુ છે. એ દ ધાતુની પૂર્વે 1 ઉપસર્ગ યોજાય તે હારશબ્દ બને, આ ઉપસર્ગ જાય તે આ શબ્દ બને, વિ ઉપસર્ગ જાય તે વિહાર શબ્દ બને અને નિ ઉપસર્ગ જાય તે નિહાર શબ્દ બને તેમ જ અતિ ઉપસર્ગ અમુક જ ચર્ચા કરી હતી
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy