SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના ૧૯૫ હતા, કે જેથી એમને દારૂણ અટવીમાં રહેવું પડે ? કહા કે— એમને દારૂણ્યુ અટવીમાં રહેવું એ ગમતું તે નહેતું જ, પરન્તુ એમના સંયાગા જ એવા હતા, કે જેથી એમને દરૂણ અટવીમાં રહેવું પડે ! તેમ તમે સંસાર રૂપ દારૂણ અટવીમાં રહે છે, તે રહેવું ગમે છે માટે રહેા છે કે રહેવું પડે છે માટે રહે છે ? જેમ ચારાને ભાન હતું કે—આ અટવી છે અને તે પણ દારૂણ અટવી છે, તેમ તમને આ સંસાર એક દારૂણ અટવી સમાન છે—એવું ભાન છે ખરૂં? ખરેખરા વાંધા જ અહીં છે. સંસાર દારૂણ અટવી જેવા લાગતા નથી, એટલે દારૂણ અટવીમાં જેને રહેવું પડે તે જેવી સાવધગીરી રાખે, તેવી સાવધગીરી તમે રાખતા નથી. જે ચારેા બહારના દુશ્મનથી સાવધ રહેતા હતા, તે ચેારા અટવીમાંનું કાઇ ઉપદ્રવ કરી જાય નહિ, મારી જાય નહિ, એની સાવધગીરી તા વધારે જ રાખતા હશે ને ? સંસાર રૂપ અટવીમાં બહારના કાઈ તરફથી ઉપદ્વવ આવવાના સંભવ નથી, પણ સંસાર રૂપ અટવીમાં ઉપધ્રુવ પમાડે એવાં સ્થાનાના પાર નથી. સંસારમાં જેને જ્યાં સુધી રહેવું પડે, ત્યાં સુધી તેણે સાવધગીરીથી રહેવું જોઇએ અને સંસાર રૂપ અટવીને ઉલ્લંઘી જવાના પ્રયત્ન કર્યાં કરવા જોઇએ. ચારાએ નચાવ્યા સુનિવર નાચ્યાઃ અહીં ચારાની સેનાના સેનાપતિ સાવધ બની ગયે અને તરત જ આવતા એવા શ્રી કપિલ મુનીશ્વરની પાસે ગયા. શ્રી કપિલ મુનીશ્વરને જોતાં અને તેમની સાથે પ્રારંભિક વાત કરતાં, એ સેનાપતિને લાગ્યું કે આજે તે
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy