SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ–શાપ્રસ્તાવના ૧૩૫ શકતે નથી ને?” જે આ વિચાર આવે, તે પિતાના કેવલજ્ઞાન રૂ૫ ગુણને પ્રગટાવવાની ભાવના પણ સતેજ બને. શેકથી બચવા સ્થાન છોડવું કૃણિકે ત્યાં આવીને જોયું, તે તેણે પિતાને મૃત્યુ પામેલા જોયા. એથી, એના દુઃખની અવધિ રહી નહિ. તેના હૈયામાં એટલે બધે કલેશ થયો કે–એના નિવારણ માટે મંત્રિઓએ પિંડદાનને બનાવટી ઉપાય શેધી કાઢયો. એથી એને કાંઈક શાંતિ મળી, તો પણ જ્યારે જ્યારે તે પિતાની શય્યા, પિતાનું આસન, એ વિગેરેને જેતે, ત્યારે ત્યારે એના હૈયામાં શેક ઉત્પન્ન થયા વિના રહેતે નહિ. એ કારણે, તેને માટે રાજગૃહી નગરીમાં રહેવું, એ પણ અસહ્ય થઈ પડ્યું. આથી, તેણે ચંપા નામની એક નવી નગરી વસાવી અને તે નગરીમાં જ કૃણિક સપરિવાર રહેવા લાગ્યો. શ્રી હલ્લવિહલની પાસેથી હાથી વિગેરે લઈ લેવાનો રાણી પદ્માવતીને કૂણિકને આગ્રહ : - હવે શ્રી હલ–વિહલને પ્રસંગ આવે છે. આ પ્રસંગ સ્ત્રીસ્વભાવસુલભ ઈર્ષામાંથી અને વિષયાધીનસુલભ સ્ત્રીમુખપણામાંથી જન્મેલે છે. તમને ખ્યાલમાં તે હશે જ કે–શ્રી અભયકુમારે અને શ્રીમતી નન્દાએ દીક્ષા લેતી વખતે, શ્રી હલ્લ–વિહલને દિવ્ય કુંડલડીનું તથા દિવ્ય વસ્ત્રયુગ્મનું અર્પણ કર્યું હતું, અને ત્યાર બાદ કૃણિકને રાજ્ય આપવાની ઈચ્છાથી શ્રી શ્રેણિકે શ્રી હલ–વિહલ્લને સેચનક હાથી તથા અઢાર ચક્રને હાર અર્પણ કર્યા હતા. હવે, એક વખતે શ્રી હલ્લ અને શ્રી વિહલ્લ–એ બનેય
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy