SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના એ મહામુનિ ભૂલી જતા, છતાં ગભરાતા નહિ. “મોષતુષ' તે “માતુ” પણ એનું રટણ તે એ કર્યા જ કરતા હતા ને? અને જ્યાં કઈ યાદ આપે, ત્યાં શુદ્ધ પદને ગેખવાને પ્રયત્ન પણ કરતા હતા ને? એટલે ભૂલ થઈ જાય, મહેનત કરવા છતાં ય તત્કાલ સફળતા ન મળે–એ બધું સંભવિત છે, પરંતુ પ્રયત્ન જે બરાબર જારી રાખ્યો હોય, તે ચેય યારી આપ્યા વિના રહે જ નહિ. જ્ઞાન-જ્ઞાની-જ્ઞાનનાં સાધનેની આશાતના : એ મહામુનિ તે, જ્ઞાને પાર્જનને એટલે બધે પ્રયત્ન કરતા હતા, પણ એમની જેમણે હાંસી અને નિન્દા કરી હશે, તેમણે કેવું કર્મ ઉપાર્યું હશે ? જ્ઞાનને માટે અવિરત પ્રયત્ન કર્યા કરનારા મહામુનિની હાંસી અને નિન્દા કરવાથી, કેવું ઘેર જ્ઞાનાવરણીય કર્મ બંધાય ? તેમાં ય, આ તે પાછા ચારિત્રશીલ મહાપુરૂષ હતા ! આજે પણ આવી ગંભીર ભૂલ ઘણાઓ કરે છે. કેઈ બાલવામાં જરાક ભૂલ કરે, એટલે મશ્કરી કરે. કર્મના ઉદયવાળાઓની મશ્કરી કરવી, એ પોતે, એના કરતાં પણ વધારે ભારે કર્મના બેજથી ભારે બનવા જેવું છે. એ મહામુનિએ જ્યારે તેવા પ્રકારનું જ્ઞાનાવરણય કર્મ ઉપાર્યું હશે, ત્યારે કાંઈક ગંભીર પ્રકારની જ્ઞાનની અગર જ્ઞાનીની અગર જ્ઞાનનાં સાધનોની આશાતના તે કરી હશે ને ? એ વગર કાંઈ આવું ભયંકર કેટિનું જ્ઞાનાવરણીય કર્મ બંધાય ખરું? ત્યારે વિચાર એ કરવો જોઈએ કે-આપણે જાણતા અજાણતાં પણ કઈ જ્ઞાનીની કે જ્ઞાનના સાધનની અથવા તો જ્ઞાનની આશાતના થાય, એવું તો
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy