SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ અને ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના " માત્ર પદ્માને ગેાખવાના પ્રયત્નમાં લાગી ગયા. એટલે કાઈના ય પ્રત્યે રાષ કરવા નહિ અને ‘મા તુષ એટલે કેાઈના ય પ્રત્યે રાગ કરવા નહિ. ન તા રોષ કરવા ને ન તા રાગ કરવા ! ઉપકારી ગુરૂ મહારાજાએ, એ મહામુનિને ગેાખવાને માટે પણ કેવાં સુન્દર પદો શેાધી આપ્યાં ? આટલાં જ પદ્માના ભાવને જે હૈયે ઉતારી દે, તેના ખેડા પાર થઈ જાય ને ? 6 ૬૭ मा रुष " માતુષ નામ પડયું : અને, ખરેખર, એ મહામુનિએ એ પદ્માના ભાવને તા આબાદ હૈયે ઉતારી દીધા. ગુરૂ મહારાજાએ આપેલાં એ પદ્માને, એ મહામુનિ નિરંતર મોટા અવાજે ગેાખવા લાગ્યા; પણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયનું જોર એટલું બધું હતું કે– એ પદો પણ એ મહામુનિને અખંડપણે યાદ રહેતાં નહેાતાં. ‘મા હ્રષ, મા સુષ ’ એટલું ગેાખવા માંડતાં વિસ્મૃતિ થઈ જતી અને ‘ માષતુષ' થઈ જતું. આથી, તેએ નાનાં છેકરાંઓના પણ હાસ્યપાત્ર થઈ પડયા. છેકરાંઓએ એ મહામુનિને ‘ માષતુષ' મુનિના નામથી ઓળખવા અને ઓળખાવવા માંડયા. ઘણા લેાકેા તેમની મશ્કરી અને નિન્દા કરવા લાગ્યા. આમ છતાં પણુ, એ મહામુનિ તા, પેાતાના તેવા પ્રકારના કર્મોદયને જ યાદ કરતા અને સંવેગ રસમાં ઝીલતા. એટલું જ નહિ, પણ જ્યારે જ્યારે તેમને કોઈ મશ્કરીમાં પણ ‘ માપતુષ નહિ, પણ આ ષ, મા તુષ ’– એમ યાદ આપતું, ત્યારે ત્યારે તેમને એમ લાગતું કે આણે મારા ઉપર ઉપકાર કર્યો.
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy