SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ---- --- ૫૪. શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યામા અને વાણુ ક્રમસર જ નીકળી શકે, એટલે અનન્તનું પૂર્ણ વર્ણન તે કેઈથી પણ થઈ શકે જ નહિ. બ્રહ્મચર્યનો મહિમા વર્ણવતાં, પરમ ઉપકારી-કલિકાલસર્વજ્ઞ-આચાર્યભગવાન શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે કાળમૂત ચરિત્રય, समावरन् ब्रह्मवर्ग, पूजितैरपि पूज्यते ॥१॥" બ્રહ્મચર્યને આચરતે આચરતે આત્મા એવી કોટિએ પોંચી જાય છે કે પહેલાં જેમને એ પૂજત હતું, તેથી પણ તે પૂજાવા ગ્ય બની જાય છે કારણ કે-બ્રહ્મચર્ય એ સમ્યફ ચારિત્રને પ્રાણ છે અને પરબ્રહ્મ એટલે આત્માની જે પરમ શુદ્ધાવસ્થા, તેનું એ કારણ છે. કામના ત્યાગ રૂપ અને આત્મામાં રમણતા રૂપ બ્રહ્મચર્યને સેવનારે આત્મા, ક્રમે કરીને જગપૂજ્ય બની જાય, એમાં કેઈનવાઈ જ નથી. પૂજક મટીને પૂજ્ય બનવાનો ખરો ઉપાય આ જ છે. આવા અપરંપાર ગુણોવાળું બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય, એ ગુણગણોને આરામ છે. એમાં દાહ મૂકનાર સ્મર છે. તે સ્પરને સંહારનાર -આત્મામાંથી તેની જડને પણ ઉખેડીને ફેંકી દેનાર અને જગતના જીવને મરના સંહારને માર્ગ ઉપદેશનાર ભગવાન શ્રી જિનેશ્વરદેવે છે. ૧૧. ભગવાનની અનીશ તરીકે સ્તવના સર્વ વિઘોનું મૂળ છવાસ્થપણું: " પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રની ટીકાની રચના કરવાને માટે ઉઘુક્ત બનેલા, પરમ ઉપકારી અ.ચાર્યભગવાન શ્રીમદ
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy